SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮૮ ૩. ૬. હંતા, ગોયમા ! અસ્થિ । कम्हि णं भंते! जीवाणं पाणाइवायवेरमणे कज्जइ ? ૩. ગોયમા ! છતુ નીવળિાણ્યુ | ૬. दं. १. अत्थि णं भंते! णेरइयाणं पाणाइवायवेरमणे कज्जइ ? ૩. ગોયમા ! નો ફળદ્ધે સમવ્હે ૨. ૨-૨૪. -ખાવ- તેમાળિયાળ | वरं मणूसाणं जहा जीवाणं । एवं मुसावाएणं - जाव- मायामोसेणं जीवस्स य मणूसस्स य, सेसाणं णो इणट्ठे समट्ठे । णवरं अदिण्णादाणे गहण - धारणिज्जेसु दव्वेसु, मेहुणे रूवेसु वा, रूवसहगएसु वा दव्वेसु, सेसाणं सव्वदव्वेसु । प. अत्थि णं भंते! जीवाणं मिच्छादंसणसल्लवेरमणे ખ્ખર ? ૩. હંતા, ગોયમા ! મસ્જિી ૬. कम्हि णं भंते ! जीवाणं मिच्छादंसणसल्लवेरमणे [ફ ? ૩. ગોયમા ! સબવેનુ । વ શેરફયાનું -બાવ- વેમાળિયાનું । વર-નિંદ્રિય-વિર્જિવિયામાં નો ફાવ્યુ - સમટ્ટે - પા. ૫. ૨૨, સુ. ૨૬૨૭-૪૬૪o ५५. किरिया ठाणस्स दुविहा पक्खा सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं इह खलु किरियाठाणे णामऽज्झयणे तस्स णं अयमट्ठे Jain Education International ઉ. પ્ર. હા, ગૌતમ ! ક૨વામાં આવે છે. ભંતે ! કયા વિષયોમાં જીવોનું પ્રાણાતિપાત વિરમણ કરવામાં આવે છે ? ઉ. ગૌતમ ! છ જીવનિકાયોનાં વિષયમાં (પ્રાણાતિપાત વિરમણ) કરવામાં આવે છે. દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. દં.૧. ભંતે ! શું નૈરયિકો દ્વારા પ્રાણાતિપાત વિરમણ કરવામાં આવે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ઉં. પ્ર. દં.૨-૨૪, આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. વિશેષ : મનુષ્યોમાં (પ્રાણાતિપાત વિરમણ)સામાન્ય જીવોનાં સમાન કહેવું જોઈએ. આ પ્રમાણે મૃષાવાદથી માયામૃષાવાદ સુધી સામાન્ય જીવ અને મનુષ્યનું વિરમણ કહેવું જોઈએ. બાકીનાં દંડકોમાં (પ્રાણાતિપાત વિરમણ) કરવામાં આવતું નથી. વિશેષ : અદત્તાદાન વિરમણ ગ્રહણ અને ધારણ કરવા યોગ્ય દ્રવ્યોનાં વિષયમાં હોય છે. મૈથુન વિરમણ અનેક રુપોમાં કે રુપસહગત દ્રવ્યોમાં હોય છે. શેષ પાપસ્થાનોથી વિરમણ સર્વ દ્રવ્યોમાં થાય છે. પ્ર. ભંતે ! શું જીવો દ્વારા મિથ્યાદર્શન શલ્યથી વિરમણ કરવામાં આવે છે ? હા, ગૌતમ ! કરવામાં આવે છે. ભંતે ! ક્યા વિષયમાં જીવોનાં મિથ્યાદર્શન શલ્યથી વિરમણ કરવામાં આવે છે ? ઉ. ગૌતમ ! સર્વ દ્રવ્યોનાં વિષયમાં થાય છે. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી (મિથ્યા દર્શનશલ્યથી વિરમણનું વર્ણન કરવુ જોઈએ. વિશેષ : એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયોમાં આ થતું નથી. ૫૫. ક્રિયા સ્થાનનાં બે પક્ષ. હે આયુષ્યમાન્ ! મેં સાંભળ્યું તે ભગવાને આ પ્રમાણે કહ્યુ છે કે . - અહીં "ક્રિયા સ્થાન” નામનું અધ્યયન છે તેનો અર્થ આ છે - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy