SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા અધ્યયન ૧૨૮૭ उ. गोयमा ! कडा कज्जइ, नो अकडा कज्जइ। ઉ. ગૌતમ ! પ્રાણાતિપાતક્રિયા-ક્રિયા કરીને કરાય છે. વગર ક્રિયાએ ક્રિયા કરાતી નથી. प. सा भंते ! किं अत्तकडा कज्जइ, परकडा कज्जइ, પ્ર. ભંતે ! શું તે પ્રાણાતિપાત ક્રિયા સ્વયં દ્વારા કરાય तदुभयकडा कज्जइ? છે, બીજા દ્વારા કરાય છે કે ઉભય દ્વારા કરાય છે ? . ગોયમા ! સત્તા ગ્ન, નો પરવડ વન્ન, નો ઉ. ગૌતમ ! તે ક્રિયા સ્વયં દ્વારા કરાય છે, બીજા દ્વારા तदुभयकडा कज्जइ। કરાતી નથી અને ઉભય દ્વારા પણ કરાતી નથી. सा भंते ! किं आणुपुत्विं कडा कज्जइ, अणाणुपुत्विं પ્ર. ભંતે ! શું તે (પ્રાણાતિપાત ક્રિયા) અનુક્રમથી છેડા લેન્ગટુ ? કરાય છે કે વગર અનુક્રમથી કરાય છે ? उ. गोयमा ! आणुपुव्विं कडा कज्जइ, णो अणाणुपुब्बि | ઉ. ગૌતમ ! તે ક્રિયા અનુક્રમથી કરાય છે, વગર कडा कज्जइ, जा य कडा, जा य कज्जइ, जा य અનુક્રમથી કરાતી નથી. જે ક્રિયા કરાય ગઈ છે, कज्जिस्सइ, सव्वा सा आणुपुब्किडा, नो अणाणुपुब्बि જે ક્રિયા થઈ રહી છે અને જે ક્રિયા કરાશે તે બધી कडत्ति वत्तव्वयं सिया। અનુક્રમથી કરાય છે, પરંતુ વગર ક્રમથી કરાતી નથી એવું કહેવું જોઈએ. प. अत्थि भंते ! नेरइयाणं पाणाइवायकिरिया પ્ર. ભંતે ! શું નૈરયિકો દ્વારા પ્રાણાતિપાત ક્રિયા કરાય વન્ન ? ૩. હંતા, મા ! ત્યિ | ઉ. હા, ગૌતમ ! કરાય છે. प. सा भंते ! किं पुट्ठा कज्जइ, अपुट्ठा कज्जइ ? પ્ર. ભંતે ! જે ક્રિયા કરાય છે તે (નૈરયિકો દ્વારા) શું સ્પર્શ કરીને કરાય છે કે વગર સ્પર્શ કરાય છે ? ૩. યમ ! -નવ-નિયમ દ્રિસિં જ્ઞા ઉ. ગૌતમ ! તે ક્રિયા યાવત-નિયમથી છહે દિશાઓનો સ્પર્શ કરીને કરાય છે. प. सा भंते ! किं कडा कज्जइ, अकडा कज्जइ ? પ્ર. ભંતે ! જે ક્રિયા કરાય છે. શું તે (નૈરયિકો દ્વારા) ક્રિયા કરીને કરાય છે કે વગર ક્રિયા કરાય છે ? उ. गोयमा ! कडा कज्जइ, नो अकडा कज्जइ त चेव ગૌતમ ! તે ક્રિયા કરીને કરાય છે વગર ક્રિયાએ -जाव- नो अणाणुपुल्विं कडत्ति वत्तव्वं सिया। કરાતી નથી. તે પ્રમાણે (પૂર્વવત) વગર ક્રમથી કરાતી નથી ત્યાં સુધી કહેવું જોઈએ. जहानेरइया तहा एगिदियवज्जा भाणियब्वा-जाव એકેન્દ્રિયને છોડીને વૈમાનિક સુધી નૈરયિકના वेमाणिया, સમાન કહેવું જોઈએ. एगिदिया जहा जीवा तहा भाणियब्वा, એકેન્દ્રિયના વિષયમાં સામાન્ય જીવનાં સમાન કહેવું જોઈએ. जहा पाणाइवाए तहा -जाव-मिच्छादसणसल्ले। પ્રાણાતિપાત ક્રિયાનાં સમાન મિથ્યાદર્શનશલ્ય एवं एए अट्ठारस पावट्ठाणे चउवीसं दंडगा સુધી આ અઢાર પાપસ્થાનોનાં વિષયમાં ચોવીસ માળિયવા દિંડક કહેવા જોઈએ. - વિચા, સ. ૧, ૩, ૬, મુ. ૭- ૪ નવ-ન્નવલ પાવિિરયા વિરમ વિ- ૫૪, સામાન્ય જીવ અને ચોવીસ દંડકોમાં પાપક્રિયાઓનું વિરમણ પ્રરુપણ : प. अस्थि णं भंते ! जीवाणं पाणाइवायवेरमणे कज्जइ? પ્ર. ભંતે ! શું જીવો દ્વારા પ્રાણાતિપાત વિરમણ Jain Education International For Private & Personal use Onકરવામાં આવે છે ? www.jainelibrary.org ઉ.
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy