SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્દ્રિય અધ્યયન ૬૫૫ . સત્તા મંત ! વીમા ? વિત્તા માં ? ૩. ગયા ! સત્તિા વિ TAT, ચિત્તા વિ TAT | ૫. નવા મંત ! T? શનીવા વીમા ? ૩. થના ! નવા વિ Tમા, નવા વિ TET प. जीवाणं भंते ! कामा ? अजीवाणं कामा ? उ. गोयमा ! जीवाणं कामा. नो अजीवाणं कामा। प. कइविहा णं भंते ! कामा पण्णत्ता ? उ. गोयमा ! दुविहा कामा पण्णत्ता, तं जहा ૨. સદ્દા , ૨. વા યા 1. વી મંત ! મા ? અવી માં ? ૩. ગયા ! વી મા, નો લવ મ ાં પ સનિત્તા મંત! મા ? નિત્તા મા ? उ. गोयमा ! सचित्ता वि भोगा. अचित्ता वि भोगा। પ્ર. ભંતે ! કામ સચિત્ત છે કે અચિત્ત છે ? ઉ. ગૌતમ! કામ સચિત્ત પણ છે અને અચિત્ત પણ છે પ્ર. ભંતે ! કામ જીવ છે કે અજીવ છે ? ઉ. ગૌતમ ! કામ જીવ પણ છે અને અજીવ પણ છે. ભંતે ! કામ જીવોને હોય છે કે અજીવોને હોય છે ? ગૌતમ! કામ જીવોને હોય છે, અજીવોનેહોતાં નથી. ભંતે ! કામ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! કામ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. શબ્દ, ૨. રૂપ. પ્ર. ભંતે ! ભોગ રૂપી છે કે અરૂપી છે ? ઉ. ગૌતમ! ભોગ રૂપી છે, તે અરૂપી હોતાં નથી. પ્ર. ભંતે ! ભોગ સચિત્ત હોય છે કે અચિત્ત હોય છે ? ગૌતમ ! ભોગ સચિત્ત પણ હોય છે અને અચિત્ત પણ હોય છે. પ્ર. ભંતે ! ભોગ જીવ હોય છે કે અજીવ હોય છે ? ગૌતમ ! ભોગ જીવ પણ હોય છે અને અજીવ પણ હોય છે. પ્ર. ભંતે ! ભોગ જીવોને હોય છે કે અજીવોને હોય છે? ઉ. ગૌતમ ! ભોગ જીવોને હોય છે, અજીવોને હોતાં નથી. પ્ર. ભંતે ! ભોગ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! ભોગ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. ગંધ, ૨. રસ, ૩. સ્પર્શ. પ્ર. ભંતે ! કામભોગ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! કામભોગ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. શબ્દ, ૨. રૂપ, ૩. ગંધ, ૪. રસ, ૫. સ્પર્શ. g, નવા મંત! મા ? બનવા મોડા ? ૩. Tયમ ! નવા વિ . મનવા વિ મા ! प. जीवाणं भंते ! भोगा? अजीवाणं भोगा? उ. गोयमा ! जीवाणं भोगा. नो अजीवाणं भोगा। પૂ. વિદT મંત! મા પUUત્તા ? उ. गोयमा ! तिविहा भोगा पण्णत्ता, तं जहा ૨. ધા, ૨. રસા, રૂ. સTI प. कइविहा णं भंते ! कामभोगा पण्णत्ता ? ૩. યમ ! વંવિદ #TET TUUUત્તા, સં નદી - ૭, ૨. સT, ૨, વા, રૂ, ધા, ૪, રસ, ૬. BIHI | -વિચા. સ. ૭, ૩. ૭, મુ. ૨- ૨ વિદ-દિ-વિસા નાજ-રિણામ- 1. વિદે ઇ મેતે ! રિયવિસા પાત્ર-પરિણામે gUUત્તે ? उ. गोयमा ! पंचविहे इंदियविसए पोग्गल-परिणाम पण्णत्ते, तं जहा ૭, પાંચ ઈન્દ્રિયોનાં વિષયોનું પુદગલ પરિણામ : પ્ર. ભંતે! ઈન્દ્રિયોમાં વિષયભૂત પુદ્ગલોનાં પરિણામ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! ઈન્દ્રિયોનાં વિષયભૂત પુદ્ગલોનાં પરિણામ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy