SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ સંયત અધ્યયન ૧૧૧૧ प. केवइयं कालं अवट्ठियपरिणामे होज्जा? પ્ર. કેટલા સમય સુધી અવસ્થિત પરિણામવાળા હોય વંધ૬, ૩. યHI ! નહvo-સંતોમુહુર્ત, ઉ. ગૌતમ ! જઘન્ય-અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન (કંઈક ઓછું) ક્રોડ પૂર્વ. ૨૧. વધારે ૨૧. બંધ-દ્વાર : प. पुलाए णं भंते ! कइ कम्मपगडीओ बंधइ ? પ્ર. ભંતે ! પુલાક કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે ? उ. गोयमा! आउयवज्जाओ सत्तकम्मपगडीओ बंधइ। ઉ. ગૌતમ ! આયુને છોડીને સાત કર્યપ્રકૃતિઓ બાંધે છે. प. बउसे णं भंते ! कइ कम्मपगडीओ बंधइ? પ્ર. ભંતે ! બકુશ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે ? ૩. • નવમા ! સત્તવિદવંધણ વા મદિવંધણ વા ઉ. ગૌતમ ! સાત કર્મપ્રકૃતિઓ કે આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે. सत्त बंधमाणे-आउयवज्जाओ सत्तकम्मपगडीओ સાત બાંધે તો-આયુને છોડીને સાત કર્મપ્રકૃતિઓ બાંધે છે. अट्ठ बंधमाणे-पडिपुण्णाओ अट्ठ कम्मपगडीओ આઠ બાંધે તો-પ્રતિપૂર્ણ આઠેય કર્મપ્રકૃતિઓ બાંધે વંધ, एवं पडिसेवणाकुसीले वि। પ્રતિસેવનાકુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. प. कसाय कुसीलेणं भंते ! कइ कम्मपगडीओ बंधइ ? પ્ર. ભંતે ! કષાયકશીલ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે ? उ. गोयमा ! सत्तविह बंधए वा, अट्ठविह बंधए वा, ઉ. ગૌતમ ! સાત બાંધે છે, આઠ પણ બાંધે છે અને छब्बिह बंधए वा, છ પણ બાંધે છે. सत्त बंधमाणे-आउयवज्जाओ सत्त कम्मपगडीओ સાત બાંધે તો - આયુને છોડીને સાત કર્મપ્રવૃતિઓ વંધ, બાંધે છે. अट्ठ बंधमाणे-पडिपुण्णाओ अट्ठ कम्मपगडीओ આઠ બાંધે તો - પ્રતિપૂર્ણ આઠેય કર્મપ્રકૃતિઓ બાંધે છે. छ बंधमाणे-आउय-मोहणिज्जवज्जाओ छ છ બાંધે તો - આયુ અને મોહનીયને છોડીને છે कम्मपगडीओ बंधइ, કર્મપ્રકૃતિઓ બાંધે છે. प. नियंठे णं भंते ! कइ कम्मपगडीओ बंधइ? પ્ર. ભંતે ! નિગ્રંથ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે ? उ. गोयमा ! एगं वेयणिज्जं कम्मं बंधइ। ઉ. ગૌતમ ! એક (સાતા) વેદનીય કર્મ બાંધે છે. प. सिणाएं णं भंते ! कइ कम्मपगडीओ बंधइ? પ્ર. ભંતે ! સ્નાતક કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે ? उ. गोयमा ! एगविह बंधए वा, अबंधए वा । ઉ. ગૌતમ ! એક બાંધે છે કે બાંધતા જ નથી. एग बंधमाणे-एगं वेयणिज्जं कम्मं बंधइ । એક બાંધે તો (સાતા) વેદનીય કર્મ બાંધે છે. २२. कम्मपगडिवेद-दार રર. કર્મપ્રકૃતિ વેદન-વાર : प. पुलाए णं भंते ! कइ कम्मपगडीओ वेदेइ ? પ્ર. ભંતે ! પુલાક કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? उ. गोयमा ! नियमं अट्ठ कम्मपगडीओ वेदेइ । ઉ. ગૌતમ ! નિયમથી આઠેય કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. હવે નવ-સાસુસીન્ને. આ પ્રમાણે કષાયકુશીલ સુધી જાણવું જોઈએ. For Private & Personal Use Only વંધ૬, Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy