SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા અધ્યયન ૧૨૯૭ दुवालसमे किरियाठाणे लोभवत्तिए त्ति आहिए। આ બારમું લોભ પ્રત્યયિક દંડ સમાદાન (ક્રિયા સ્થાન) કહેલ છે. इच्चेयाई दुवालस किरियाठाणाई दविएणं समणेण वा, તે બારમું ક્રિયા સ્થાન રાગ-દ્વેષથી મુક્ત શ્રમણ, બ્રાહ્મણને माहणेण वा सम्मं सुपरिजाणियब्वाइं भवंति। સમ્યફ પ્રકારથી જાણી લેવું જોઈએ. - સૂય. સુ. ૨, મ. ૨, મુ. ૬૧૫-૭ ૦૬ ५८. अधम्म बहुल मिस्सठाणस्स सरूव परूवणं ૫૮, અધર્મ યુક્ત મિશ્ર સ્થાનના સ્વરૂપનું સ્વરુપણ : अहावरेतच्चस्स ठाणस्स मिस्सगस्स विभंगेएवमाहिज्जइ- હવે ત્રીજું સ્થાન મિશ્રનું વિકલ્પ આ પ્રમાણે કહેવાય છે - जे इमे भवंति-आरण्णिया -जाव- अन्नयरेसु आसुरिएसु જે તે આરણ્યક (અરણ્યવાસી તપસ્વી) આદિ હોય છે किब्बिसिएसु ठाणेसु उववत्तारो भवंति। -ચાવતુ- તે મરીને અસુરોમાં કે કિલ્વિષિક સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. तओ विप्पमुच्चमाणा भुज्जो एलमूयत्ताए तमूयत्ताए તે ત્યાંથી મરીને ફરીથી મેમનાની જેમ ગૂંગો અને વાતિ ા. આંધળાનાં રૂપમાં જન્મ લે છે. एस ठाणे अणारिए -जाव- असव्वदुक्खप्पहीणमग्गे આ સ્થાન અનાર્ય -માવત- બધા દુઃખોનાં ક્ષયનો एगतमिच्छे असाहू । અમાર્ગ, એકાંત મિથ્યા અને ખરાબ છે. एस खलु तच्चस्स ठाणस्स मिस्सगस्स विभंगे एवमाहिए। આ ત્રીજું સ્થાન મિશ્ર પક્ષનો વિકલ્પ આ પ્રમાણે - સૂચ. યુ. ૨, ૫, ૨, સુ. ૭૬૨ કહેલ છે. इच्चाएहिं बारसएहिं किरिया ठाणेहिं वट्टमाणा जीवा नो આ (પૂર્વોક્ત) બાર ક્રિયા સ્થાનોમાં વર્તમાન જીવ સિદ્ધ मिझिंसु -जाव- नो सब्वदुक्खाणमंतं करेंसु वा, करेंति થયેલ નથી. થતા નથી અને થશે નહિં -યાવતુ- દુઃખોનો વ, ઉન્નતિ વા | અંત કરેલ નથી, કરતા નથી અને કરશે પણ નહિં. - મૂય. મુ. ૨, . ૨, મુ. ૭૨? (?) ५९. अधम्म पक्खे पावादुयाणं समाहरण ૫૯. અધર્મ પક્ષમાં પ્રાવાદુકોનું સમાહરણ : एवामेव समणुगम्ममाणा इमेहिं चेव दोहिं ठाणेहिं આ પ્રમાણે પૂર્વ પ્રતિપાદિત ત્રણ પક્ષ આ બે સ્થાનોમાં ममोयरंति, तं जहा સમવતરિત થઈ જાય છે, જેમકે - धम्मे चव, अधम्मे चेव, उवसंते चेव, अणुवसंते चेव । ધર્મમાં અને અધર્મમાં, ઉપશાંતમાં અને અનુપશાંતમાં. तत्थ णं जे से पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे તેમાં જે પ્રથમ સ્થાન અધર્મપક્ષનો છે તેનો વિભંગ આ. एवमाहिए। પ્રમાણે કહેલ છે, तम्स णं इमाई तिणि तेवाइं पावाउयसयाई એમાં તે ત્રણસો ત્રેસઠ પ્રાવાદુક અર્થાતુ દાર્શનિક કહેલ भवंतीतिमक्वायाई, तं जहा - છે, જેમકે - 9. ઉરિયાવા, ૨. બરિયાવાળ, ૧, ક્રિયાવાદી, ૨. અક્રિયાવાદી, . અUTTIfથવાનું. ૪, વૈrફથવા ! ૩. અજ્ઞાનવાદી, ૪ વિનયવાદી. ते वि निव्वाणमाहंस, ते वि पलिमोक्खमाहंस, તેઓએ નિર્વાણનું વર્ણન કરેલ છે, તેઓએ મોક્ષનું પણ વર્ણન કરેલ છે. ते वि लवंति मावगा, ते वि लवंति सावइत्तारो। તે શ્રાવકોનું પણ વર્ણન કરે છે અને તે ધર્મ ગુરુઓનું - સૂચ. યુ. ૨, . ૨, , ૭૨ ૭ પણ વર્ણન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy