SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૯૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ मायी अस्सिंलोएपच्चायाइ, मायी परंसिलोए पुणो-पुणो पच्चायाइ, निंदं गहाय पसंसए णिच्चरइ, ण नियट्टइ णिसिरिय दंडं छाएइ, मायी असमाहडसुहलेसे या वि भवइ । एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ। એવા માયાવી આ લોકમાં જન્મ લે છે અને પરલોકમાં પણ ફરી-ફરી જન્મ લે છે. તે બીજાની નિંદા કરે છે, (બીજાથી ધૃણા કરે છે) પોતાની પ્રશંસા કરે છે, ખરાબ કાર્યમાં પ્રવૃત્ત થાય છે. અસતુ કાર્યોથી નિવૃત્ત થતા નથી અને દંડ આપીને પણ તેને છુપાવે છે. એવો માયાવી અશુભ લેશ્યાઓથી યુક્ત હોય છે. આ પ્રમાણે તે પુરુષને માયા યુક્ત ક્રિયાઓનાં કારણે સાવદ્ય પાપકર્મનો બંધ થાય છે. આ અગિયારમું માયા પ્રત્યયિક દંડ સમાદાન (ક્રિયા સ્થાન) કહેલ છે. ૧૨. હવે બારમું ક્રિયા સ્થાન લોભ પ્રત્યાયિક કહેવાય एक्कारसमे किरियाठाणे मायावत्तिए त्ति आहिए। १२-अहावरे बारसमे किरियाठाणे लोभवत्तिए त्ति आहिज्जइजे इमे भवंति आरण्णिया, आवसहिया, गामंतिया, कण्हुईरहस्सिया, णो बहुसंजया, णो बहुपडिविरया सव्वपाण-भूयનવ-સત્તેટિં ते अप्पणा सच्चामोसाई एवं विउंजंति - “અદે દંતવા, અને દંતવા,” 'अहं ण अज्जावेयचो, अन्ने अज्जावेयव्वा,' જે તે વનમાં નિવાસ કરનાર, ઝૂંપડી બનાવીને રહેનાર, ગામની નજીક ડેરો નાંખીને રહેનાર, કોઈ ગુપ્ત સાધનાને કરનાર - તે સર્વથા સંયમી નથી, સમસ્ત પ્રાણ ,ભૂત, જીવ અને સત્વોની હિંસાથી સ્વયં વિરત નથી. તે સ્વયં કંઈક સત્ય અને કંઈક મિથ્યા વાક્યોનો પ્રયોગ કરે છે કે - "હું મરવા યોગ્ય નથી, અન્ય મરવા યોગ્ય છે.” "હું આજ્ઞા આપવા યોગ્ય નથી, અન્ય આજ્ઞા આપવા યોગ્ય છે.” 'હું દાસ થવા યોગ્ય નથી, અન્ય દાસ થવા યોગ્ય છે.” હું સંતાપ આપવા યોગ્ય નથી, અન્ય સંતાપ આપવા યોગ્ય છે.' 'હું પીડા આપવા યોગ્ય નથી, અન્ય પીડા આપવા યોગ્ય છે.” આ પ્રમાણે તે સ્ત્રી ભોગોમાં મૂછિત, વૃદ્ધ, પ્રસ્ત, ગહિત, આસક્ત થઈને ચાર, પાંચ, છ કે દસ વર્ષ સુધી થોડા કે અધિક કામભાગોનો ઉપભોગ કરીને મૃત્યુનાં સમયે મરીને અસરોમાં કે કિલ્વિષિક સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. 'अहं ण परिघेत्तवो, अन्ने परिघेत्तव्वा.' 'अहं परितावेयव्वो, अन्ने परितावेयव्वा,' 'अहं ण उद्दवेयबो, अन्ने उद्दवेयव्वा,' एवामव ते इत्थिकामेहिं मुच्छिया, गिद्धा, गढिया, गरहिया, अझाबवण्णा जाव वासाई चउ-पंचमाई छद्दसमाई अप्पयरो वा, भुज्जयरो वा भुंजित्तु भोगभोगाई कालमासे कालं किच्चा अन्नयरेसु आसुरिएम किब्बिसिएसु ठाणेसु उववत्तारो भवंति। तओ विप्पमुच्चमाणा भुज्जो-भुज्जो एलमूयत्ताए तमयत्ताए जाइमूयत्ताए पच्चायति । एवं खल तम्म तप्पत्तियं सावज्जे ति आहिज्जइ। તે ત્યાંથી મરીને ફરી-ફરી બકરાની જેમ ગૂંગો, આંધળો અને જન્મથી ગૂંગો- આંધો થાય છે. આ પ્રમાણે વિષય - લોલુપતાનાં કારણે તે પુરુષને લોભ પ્રત્યયિક સાવદ્ય પાપકર્મનો બંધ થાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy