SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ४६. अणुओगद्दारस्स उवसंहारो - ૪૬. અનુયોગ હારનો ઉપસંહાર : सोलससयाणि चउरूत्तराणि, गाहाण जाण सव्वग्गं । અનુયોગ દ્વાર સૂત્રમાં કુલ મળીને સોળસો ચાર दुसहस्समणुठ्ठभछंदवित्तपरिमाणओ भणियं ॥ (૧૬૦૪) ગાથાઓ છે તથા બે હજાર (૨૦૦૦) અનુષ્ટ્રપ છંદોનું પરિમાણ છે. नगरमहादारा इव कम्मद्दाराणुओगवरदारा। જેમ મહાનગરનાં મુખ્ય-મુખ્ય ચાર દ્વાર હોય છે, તે अक्खर-बिंदु मत्ता लिहिया, दुक्खक्खयट्ठाए ॥ પ્રમાણે આ શ્રીમદ્દ અનુયોગદ્વાર સૂત્રના ઉપક્રમ આદિ ચાર દ્વાર છે. આ સૂત્રમાં અક્ષર, બિંદુ અને માત્રાઓનો " - અનુ. . ૬ ૦ ૬ જે લખેલ છે તે બધા દુઃખોનો ક્ષય કરવા માટે છે. ૪૭. મૂરિયourત્તિ મુરન્સ કરશે ૪૭. સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રનું ઉપોદઘાત : પુરુ-વિય-પૂડલ્ય, કુષ્ઠ પુત્ર-સુય-સાર-સંäા સ્પષ્ટ અને અસ્પષ્ટ સૂક્ષ્મ અર્થ-ગણિતને પ્રગટ કરવા सुहमं गणिणोवइलैं जोइसगणराय-पण्णत्ति ॥३॥ માટે પૂર્વશ્રુતનાં સારનો નિષ્પન્દ-પ્રવાહ રુપ ગણિ દ્વારા ઉપદિષ્ટ જ્યોતિષ ગણરાજ (ચંદ્ર-સૂર્ય) પ્રજ્ઞપ્તિ”ને હું કહીશ. नामेण “इंदभूइ" त्ति, गोयमो वंदिऊण तिविहेणं । ઈન્દ્રભૂતિ નામક ગૌતમ ગોત્રીય જીનવર તીર્થંકર पुच्छइ जिणवरवसहं, जोइसरायस्स पण्णत्तिं ॥४॥ ભગવાન મહાવીરને ત્રિયોગ (મન-વચન-કાયા)નાં યોગથી વંદના કરીને જ્યોતિષ ગણરાજ (ચંદ્રસૂર્ય) પ્રજ્ઞપ્તિનાં સંબંધમાં પૂછ્યું. तेणं कालेणं तेणं समएणं “मिहिला" णामं णयरी होत्था, તે કાળ અને તે સમયમાં મિથિલા” નામક નગરી હતી, avorગો વર્ણન કરવું જોઈએ. तीसेणं मिहिलाएणयरीए बहिया उत्तरपुरस्थिमे दिसिभाए, તે મિથિલા નગરીની બહાર ઉત્તર-પૂર્વ "ઈશાન કોણ” एत्थ णं “माणिभद्दे" णामं चेइए होत्था, वण्णओ। દિગ્વિભાગમાં મણિભદ્ર” નામક ચૈત્ય હતું. વર્ણન કરવું જોઈએ. तीसे णं मिहिलाए जियसत्तू” राया परिवसइ, वण्णओ। તે મિથિલામાં જીતશત્રુ રાજા રહેતો હતો, વર્ણન કરવું જોઈએ. तस्स णं जियसत्तुस्स रण्णो “धारिणी" णामं देवी होत्था, તે જિતશત્રુ રાજાની ધારિણી” નામની દેવી (રાણી) થvorો . હતી, વર્ણન કરવું જોઈએ. तेणं कालेणं तेणं समएणं तंमि माणिभद्दे चेइए सामी તે કાળ અને તે સમયે તે માણિભદ્ર ચૈત્યમાં ભગવાન समोसढे, वण्णओ। મહાવીર સ્વામી સમવસૃત થયાં. “પધાર્યા” વર્ણન કરવું જોઈએ. परिसा णिग्गया, धम्मो कहिओ। પરિષદ નગરીથી” નીકળી ભ. મહાવીરે” ધર્મનું સ્વરુપ કહ્યું. परिसा पडिगया। ધર્મ શ્રવણ કરી” પરિષદ્ નગરીમાં પાછી ફરી. राया जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए। રાજા જે દિશાથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ફર્યા. तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स તે કાળ અને તે સમયમાં શ્રમણ ભ. મહાવીરનાં મોટા जेठे अंतेवासी “इंदभूई" णामं अणगारे -जाव-पंजलिउडे શિષ્ય "ઈન્દ્રભૂતિ” નામનાં અણગારે વાવતુ- હાથ पज्जुवासमाणे एवं वयासी જોડીને પર્યાપાસના કરીને આ પ્રમાણે કહ્યું - - મૂરિય. ૧. ૨, ૩. ૨e & Personal use Only Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy