SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ४८. वीसं पाहुडाणं विसयपरूवणं १. कइ मंडलाइ वच्चइ, २. तिरिच्छा किं च गच्छइ । રૂ. ગોમાસફ વયું, ૪. મેયાઇ હિં તે મંòિs || ૬. હિં પડિયા એસા, ૬. નહિં તે ઓયમંડિં ૭. જે મૂરિયે વરયંતિ, ૮. દ તે ૩–સંર્રિારા ९. कई कट्ठा पोरिसिच्छाया, o ૦. ખોળે હિં તે વ ગાહિ । o o. વિં તે સંવરેળાઈ, ૨૨. જ્ડ સંવજીરાવ ય ॥॥ ? રૂ. ૯ ચંદ્રમો વુડ્ડી, ૨૪. જ્યા તે રોમિળા વધૂ | છુ. જે સિમ્બાર્ડ વુત્તે, ૨૬. ઇ ટોસિન ૬ ૪ ૨૭. થયળોવવાય, ૨૮. ૩વત્ત, ??. પૂરિયા હ્રદ માહિયા । ૨૦. અણુમાવે છે વ સંવુત્તે, ધ્વમેયારૂં વીસર્ફ પ્ સૂરિય. પા. o, મુ. રૂ ૪૬. ૧૪મપાહુડાય મદ્યપાહુડપાડુંડાનું વિસર્વ પરિવૃત્તિ संखा य परूवणं - १. वड्ढो वड्ढी मुहूत्ताण, ૨. મન્દ્વમંડન મંર્ફિ રૂ. જે તે વિખ્ખ વરિયરફ, Jain Education International ૪૮. વીસ પ્રાભૂતોનું વિષય પ્રરુપણ : ૪૯. ૧. વર્ષ ભરમાં સૂર્ય કેટલા મંડળોમાં "કેટલીવાર” ગતિ કરે છે ? ૮૮૫ ૨. તિર્યક્ લોકમાં સૂર્ય કેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? ૩. ચંદ્ર સૂર્ય કેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? ૪. ચંદ્ર સૂર્યનાં પ્રકાશની મર્યાદા કેટલી છે ? ૫. સૂર્યની તેજોલેશ્યા ક્યાં અવરુદ્ધ થાય છે ? ૬. સૂર્યનાં ઓજ "પ્રકાશ”ની સ્થિતિ કેવી છે ? ૭. સૂર્યનો પ્રકાશ ક્યા પુદ્દગલો ૫૨ પડે છે ? ૮. ચંદ્ર-સૂર્યનાં "ઉદય" "અસ્ત”ની સ્થિતિ કેવી છે ? ૯. પોરષી છાયાનું પ્રમાણ કેટલુ છે ? ૧૦. ચંદ્રની સાથે યોગ કરનાર ક્યા ક્યા નક્ષત્ર છે ? ૧૧. સંવત્સરોનું આદિ કાળ કયો છે ? ૧૨. સંવત્સર કેટલા છે ? ૧૩. ચંદ્રનાં પ્રકાશની હાનિ-વૃદ્ધિ ક્યા પ્રકારથી થાય છે ? ૧૪. ચંદ્રની ચાંદની ક્યારે ઘટે છે અને ક્યારે વધે છે ? ૧૫. ચંદ્રાદિ ગ્રહોમાં કોની શીવ્ર ગતિ છે અને કોની મંદ ગતિ છે ? ૧૬. ચંદ્રની ચાંદનીનું સ્વરુપ શું છે ? ૧૭. ચંદ્રાદિનું ચ્યવન (દેહત્યાગ) અને ઉપપાત (દેહ પ્રાદુર્ભાવ) કેવો છે? ૧૮. સમભૂતળથી ચંદ્રાદિની ઉંચાઈ કેટલી છે ? ૧૯. જંબુદ્રીપ આદિમાં સૂર્યાદિની સંખ્યા કેટલી છે ? ૨૦. ચંદ્રાદિનો પ્રભાવ કેવો છે ? વીસ પ્રામૃતોમાં આ વિષયોનું વર્ણન કરેલ છે. પ્રથમ પ્રાધૃતગત આઠ પ્રાકૃત-પ્રાભૂતોના વિષય અને પ્રતિપત્તિ સંખ્યાનું પ્રરુપણ : ૧. નક્ષત્ર માસોનાં મુહૂર્તોની હાનિવૃદ્ધિ ક્યા પ્રકારની છે ? ૨. સૂર્યોની અધ્યે મંડલ સંસ્થિતિ ક્યા પ્રકારની છે ? ૩. ક્યો સૂર્ય ક્યા સૂર્યનાં સંચરિત ક્ષેત્રમાં સંચરણ કરે છે ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy