SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા અધ્યયન ૧૧૮૭ ४. एवंतेउलेस्सा कण्हलेस्सं,णीललेस्सं, काउलेस्सं, ૪. આ પ્રમાણે તેજોવેશ્યા કૃષ્ણલયા, નીલેશ્યા, पम्हलेस्सं, सुक्कलेस्सं पप्प तारूवत्ताए -जाव કાપોતલેશ્યા, પલ્બલેશ્યા અને શુક્લલશ્યાને ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ। પ્રાપ્ત કરીને તેના રુપમાં -ચાવતુ- તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થાય છે. ५. एवंपम्हलेस्सा कण्हलेस्सं,णीललेस्सं, काउलेस्सं, આ પ્રમાણે પલ્બલેશ્યા કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, तेउलेस्सं, सुकलेस्सं पप्प तारूवत्ताए -जाव કાપોતલેશ્યા, તેજલેશ્યા અને શુક્લલેશ્યાને ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ। પ્રાપ્ત કરીને તેના રુપમાં -વાવતુ- તેના સ્પર્શરુપમાં ફરી-ફરી પરિણત થઈ જાય છે. प. ६. से णूणं भंते ! सुक्कलेस्सा कण्हलेस्सं, णीललेस्सं, પ્ર. ૬. અંતે ! શું શુક્લલેશ્યા કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, काउलेस्सं, तेउलेस्सं, पम्हलेस्सं पप्प तारूवत्ताए કાપોતલેશ્યા, તેજલેશ્યા અને પપ્પલેશ્યાને પ્રાપ્ત -Mાવ- તાWાસત્તામુળ-મુન્ના રામ? કરીને તેના રુપમાં –ચાવત- તેના સ્પર્શ રુપાં ફરી ફરી પરિણત થઈ જાય છે ? ૩. હંતા, ! પૂર્વે જેવા | ઉ. હા ગૌતમ! પરિણત થાય છે. - gઇUT. ૫, ૨૭, ૩. ૪, મુ. ૨૨ ૨૦-૨૨૨૬ २४. दव्वलेस्साणं परप्परं परिणमणस्स लेस्सागइ- ૨૪. દ્રવ્ય લેયાઓનું પરસ્પર પરિણમનની વેશ્યાગતિ : ૫. સે કિં તે મેતે ! સાવું? પ્ર. ભંતે ! વેશ્યાગતિ કોને કહે છે ? उ. गोयमा लेस्सागइ जण्णं कण्हलेस्सा नीललेस्सं पप्प ઉ. ગૌતમ ! કૃષ્ણલેશ્યા (નાં દ્રવ્ય) નીલલેશ્યાને तारूवत्ताए तावण्णत्ताए तागंधत्ताए तारसत्ताए પ્રાપ્ત કરીને તેના રુપમાં, તેના વર્ણ રુપમાં, તેના ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ । ગંધ રુપમાં, તેના રસ રુપમાં તથા તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થાય છે, તે વેશ્યા ગતિ છે. एवं नीललेस्सा काउलेस्सं पप्प तारूवत्ताए -जाव આ પ્રમાણે - નીલલેશ્યા પણ કાપોતલેશ્યાને ताफासत्ताए परिणमइ, પ્રાપ્ત કરીને તેના રુપમાં -વાવતુ- તેના સ્પર્શ રુપમાં પરિણત થાય છે. एवं काउलेस्सा वितेऊलेस्सं, तेऊलेस्सा विपम्हलेस्सं, આ પ્રમાણે - કાપોતલેશ્યા પણ તેજલેશ્યાને, पम्हलेस्सा वि सुक्कलेस्सं पप्प तारूवत्ताए -जाव તે જો લેગ્યા પદમલેશ્યાને તથા પદમલેશ્યા ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ, सेतं लेस्सागइ। શુક્લલશ્યાને પ્રાપ્ત કરીને તેના રુપમાં -વાવતુ તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થાય છે, તે - પUOT, ૫. ૨૬, મુ. ???૬ લેશ્યા ગતિ છે. ર. મા+રમાવા માયાસ્ટ્રેસા પરારે પરિણામ- ૨૫. આકાર ભાવાદિ માત્રાથી વેશ્યાઓનું પરસ્પર અપરિણમન : प. सेणं भंते! कण्लेस्साणीललेस्संपप्पणोतारूवत्ताए, પ્ર. ભંતે ! શું કૃષ્ણલેશ્યા નીલેશ્યાને પ્રાપ્ત કરીને णो तावण्णत्ताए, णो तागंधत्ताए, णो तारसत्ताए, તેના રુપ (આકાર)માં, તેના વર્ણ રૂપમાં, તેના णो ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ ? ગંધ રુપમાં, તેના રસ રુપમાં અને તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત હોતી નથી ? उ. हता, गोयमा ! कण्हलेस्सा णीललेस्सं पप्प णो હા, ગૌતમ! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત કરીને तारूवत्ताए, 'गो तावण्णत्ताए, णो तागंधत्ताए, णो તેના રુપમાં, તેના વર્ણ રૂપમાં, તેના ગંધ રુપમાં, तारसत्ताए, णो ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ। તેના રસ રુપમાં અને તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થતી નથી. ૨. () વિયા, ૫, ૪, ૩. ૨ ૦, મુ. ? () વિય. સ. ૧, ૩, ૬, મુ. ૨ (1) TUST. ૫. ૨૭, ૩૬, ૭. ૬ર ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy