SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ 1. મેં વાટે મંતે ! પર્વ તુ જ્ય પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “कण्हलेस्सा नीललेस्सं पप्प णो तारूवत्ताए -जाव કુષ્ણલેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત કરીને તેના રુપમાં णो ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ ?" -યાવત- તેના સ્પર્શ રૂપમાં ફરી-ફરી પરિણત થતી નથી ?” उ. गोयमा ! आगारभावमायाए वा, से सिया ગૌતમ ! તે ક્યારેક આકાર ભાવમાત્રાથી અથવા पलिभागभावमायाए वा, से सिया कण्हलेस्साणं પ્રતિભાગ ભાવ માત્રાથી કૃષ્ણ વેશ્યા જ છે, તે वा, णो खलु सा णीललेस्सा तत्थ गया उस्सक्कइ वा, નીલ ગ્લેશ્યા થઈ જતી નથી, તે ત્યાં રહેલ ओसक्कइ वा, ઘટતી-વધતી નથી. से तेणठेणं गोयमा ! एवं बुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – कण्हलेस्सा णीललेस्सं पप्प णो तारूवत्ताए -जाव કૃષ્ણલેશ્યા નીલેશ્યાને પ્રાપ્ત કરીને તેના રૂપમાં णो ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ । -ચાવતુ- તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થતી નથી.” प. से णूणं भंते ! णीललेस्सा काउलेस्सं पप्प णो પ્ર. ભંતે ! શું નીલલેશ્યા કાપોતલેશ્યાને પ્રાપ્ત કરીને तारूवत्ताए -जाव-णो ताफासत्ताए भुज्जो-भुज्जो તેના રુપમાં -વાવત- તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી परिणमइ? પરિણત થતી નથી ? हंता, गोयमा ! णीललेस्सा काउलेस्सं पप्प णो | ઉ. હા ગૌતમ ! નીલ ગ્લેશ્યા કાપાત લેશ્યાને પ્રાપ્ત तारूवत्ताए -जाव- णो ताफासत्ताए भुज्जो-भुज्जो કરીને તેના રુપમાં –ચાવતુ- તેના સ્પર્શ રુપમાં परिणमइ। ફરી-ફરી પરિણત થતી નથી. g, ને છે અંતે ! પૂર્વ ૩ - પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “णीललेस्सा काउलेस्सं पप्पणो तारूवत्ताए -जाव નીલલેશ્યા કાપોતલેયાને પ્રાપ્ત કરીને તેના રુપમાં णो ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ ?" -યાવત- તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થતી નથી ? गोयमा ! आगारभावमायाए वा, से सिया ઉ. ગૌતમ ! તે ક્યારેક આકારભાવ માત્રાથી અથવા पलिभागभावमायाए वा से सिया णीललेस्सा णं, પ્રતિભાગભાવ માત્રાથી નીલલેશ્યા જ છે, તે सा णो खलु सा काउलेस्सा, तत्थ गया उस्सक्कइ वा, કાપોતલેશ્યા થઈ જતી નથી. તે ત્યાં રહેલ ओसक्कइ वा, ઘટતી-વધતી નથી. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “णीललेस्सा काउलेस्सं पप्पणो तारूवत्ताए-जाव અનીલલેશ્યા કાપાત લેશ્યાને પ્રાપ્ત કરીને તેના णो ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ।" રુપમાં -ચાવતુ- તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થતી નથી. एवं काउलेस्सा तेउलेस्सं पप्प, तेउलेस्सा पम्हलेस्सं આ પ્રમાણે કાપોતલેશ્યા તેજોવેશ્યાને પ્રાપ્ત કરીને, पप्प, पम्हलेस्सा सुक्कलेस्सं पप्प । તેજલેશ્યા પહ્મલેશ્યાને પ્રાપ્ત કરીને અને પપ્પલેશ્યા શુક્લલશ્યાને પ્રાપ્ત કરીને તેના રુપમાં -યાવત- તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થતી નથી. प. से गूणं भंते ! सुक्कलेस्सा पम्हलेस्सं पप्प णो પ્ર. ભંતે ! શું શુક્લલેશ્યા પહ્મલેશ્યાને પ્રાપ્ત કરીને तारूवत्ताए -जाव- णो ताफासत्ताए भुज्जो- भुज्जो તેના રુપમાં -વાવતુ- તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી परिणमइ? પરિણત થતી નથી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org . ગોતાભાવ મા તી નથી.
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy