SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા અધ્યયન ૧૧૮૯ ૩. દંતા, નીયમી ! મુન્દ્રસા પ્રદત્તેર . હા, ગૌતમ ! શુક્લલેશ્યા પહ્મલેશ્યાને પ્રાપ્ત तारूवत्ताए -जाव- णो ताफासत्ताए भुज्जो-भुज्जो કરીને તેના રૂપમાં -વાવતુ- તેના સ્પર્શ રુપમાં परिणमइ। ફરી-ફરી પરિણત થતી નથી. प. से केणढेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "सुक्कलेस्सा पम्हलेस्सं पप्प णो तारूवत्ताए -जाव "શુક્લલેશ્યા પહ્મલેશ્યાને પ્રાપ્ત કરીને તેના રુપમાં णो ताफासत्ताए भुज्जो-भज्जो परिणमइ ?" -વાવ- તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થતી નથી ? गोयमा! आगारभावमायाए से सिया पलिभागभा- ઉ. ગૌતમ ! તે ક્યારેક આકારભાવ માત્રાથી અથવા वमायाए वा से सिया, सुक्कलेस्सा णं सा, णो खलु પ્રતિભાગભાવ માત્રાથી શુક્લલેશ્યા જ છે, તે सा पम्हलेस्सा, तत्थ गया उस्सक्कइ वा ओसक्कइ वा। પપ્પલેશ્યા થઈ જતી નથી. તે ત્યાં જ રહેલા ઘટતી-વધતી નથી. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “सुक्कलेस्सा पम्हलेस्सं पप्प णो तारूवत्ताए -जाव 'શુક્લલેશ્યા પપ્પલેક્ષાને પ્રાપ્ત કરીને તેના રુપમાં णो ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ।” -યાવત- તેના સ્પર્શ-રુપમાં ફરી-ફરી પરિણત - પUT, ૫, ૨૭, ૩, ૬, મુ. ૨૨૫૨-૨૨૬ થતી નથી.” ૨૬. વીર રંg જેસા તિવિદ ધ પકવ- ૨૬. લેશ્યાઓનું ત્રિવિધ બંધ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : . ઇર્નસ -નવ-મુસ્તેિરસTU vi અંતે ! વિદે પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યા -પાવતુ- શુક્લલેશ્યાના બંધ बंधे पण्णत्ते? કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! तिविहे बंधे पण्णत्ते. तं जहा ઉ. ગૌતમ ! ત્રણ પ્રકારનાં બંધ કહ્યા છે, જેમકે – ૨. નવપવિંધે, ૨. મviતરવંધે, રૂ. પરંપરર્વધા ૧. જીવ પ્રયોગ બંધ, ર. અનન્તર બંધ, ૩. પરંપર બંધ. સેં. ૨-૨૪, સળે તે વાત સંત મણિયવા ૬. ૧-૨૪. આ બધાનું ચોવીસ દંડકોમાં વર્ણન કરવું જોઈએ. णवरं-जाणियव्वं जस्स जं अत्थि । વિશેષ : જેના જે (બંધ પ્રકાર) હોય, તેજ જાણવા - વિચા. સ. ૨૦, ૩. ૭, મુ. ૨૧-૨૧ જોઈએ. २७. सलेस्सेसु चउवीस दंडएसु उववज्जणं ૨૭. સલેશી ચોવીસ દંડકોની ઉત્પત્તિ : प. द.१.जीवेणं भंते!जे भविए नेरइएसु उववज्जित्तए પ્ર. ૮.૧. ભંતે ! જે જીવ નારકીમાં ઉત્પન્ન થવા યોગ્ય છે છે જે અંત ! જિં સેતુ ૩વવM૬ ? તો ભંતે ! તે કેટલી વેશ્યાઓમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! जल्लेसाई दब्वाइं परिआइत्ता कालं करेइ ગૌતમ ! તે જીવ જે વેશ્યાનાં દ્રવ્યોને ગ્રહણ કરીને तल्लेसेसु उववज्जइ, तं जहा - કાળ કરે છે, તે જ વેશ્યાવાળા નારકોમાં ઉત્પન્ન થાય છે, જેમકે – कण्हलेसेसु वा, नीललेसेसु वा, काऊलेसेसु वा, કૃષ્ણલેશ્યાવાળોમાં, નીલલેશ્યાવાળોમાં કે કાપોતલેશ્યાવાળોમાં, एवं जस्स जा लेस्सा सा तस्स भाणियब्बा, આ પ્રમાણે જેની જે લેડ્યા હોય, તેની તે વેશ્યા કહેવી જોઈએ. ઢં. ૨-૨૨, પર્વ -નાવિ-વાપામેતરાઈ ૬. ૨-૨૨. આ પ્રમાણે વાણવ્યંતરો સુધી કહેવું www.jainelibrary.org Jain Education International For Private & Personal Use On %13 .
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy