SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯૦ ૧. ટ્, ૨૨, નીવે નં મંતે ! ને વિનોદસિદ્ભુ उववज्जित्तए से णं भंते! किं लेसेसु उववज्जइ ? उ. गोयमा ! जल्लेसाई दव्वाइं परिआइत्ता कालं करेइ तल्लेसेसु उववज्जइ, ૫. તું બહા-તેલેસેસુ । दं. २४. जीवे णं भंते ! जे भविए वेमाणिएसु उववज्जित्तए से णं भंते! किं लेसेसु उववज्जइ ? उ. गोयमा ! जल्लेसाइं दव्वाइं परिआइत्ता कालं करेइ तल्लेसेसु उववज्जइ, તું નન્ના-તેઙતેનુ વા, પર્માંછેતેવુ વા, સુતેવુ વા । - વિયા. સ. રૂ, ૩. ૪, મુ. ૧૨-૪ २८. सलेस्सेसु नेरइएसु उववज्जणं ૬. से नूणं भंते ! कण्हलेस्से - जाव- सुक्कलेस्से भवित्ता कण्हलेस्सेसु नेरइएसु उववज्जंति ? ૬. ૩. દંતા, ગોયમા ! જેસ્સ -ખાવ-સુÒસે વિત્તા कण्हलेस्सेसु नेरइएसु उववज्जंति । से केणट्ठेणं भंते ! एवं वुच्चइ कण्हलेस्से - जाव- सुक्कलेस्से भवित्ता कण्हलेस्सेसु नेरइएस उववज्जंति ? उ. गोयमा ! लेस्सट्ठाणेसु संकिलिस्समाणेसु संकिलिस्समाणेसु कण्हलेस्सं परिणमंति कण्हलेस्सं परिणमित्ता कण्हलेस्सेसु नेरइएसु उववज्जंति, से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ ‘कण्हलेस्से - जाव- सुक्कलेस्से भवित्ता कण्हलेस्सेसु नेरइएस उववज्जति ।' ૫. તે મૂળ અંતે ! હજેસ્સ -ખાવ- સુધીતેસે વિત્તા नीललेस्सेसु नेरइएसु उववज्जंति ? ૩. દંતા, શોચમા ! જેમ્સે ખાવ- યુદ્ધજેમ્સે વિત્તા नीललेस्सेसु नेरइएसु उववज्जंति । Jain Education International For Private ૨૮. દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર.નં.૨૩. ભંતે ! જે જીવ જ્યોતિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કંઈ લેશ્યામાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જે લેશ્યાનાં દ્રવ્યોને ગ્રહણ કરીને જીવ કાળ કરે છે, તે જ લેશ્યાવાળા જ્યોતિકોમાં ઉત્પન્ન થાય છે, જેમકે - તેજોલેશ્યાવાળોમાં, પ્ર. ૬,૨૪, ભંતે ! જે જીવ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કંઈ લેશ્યાઓમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જે લેશ્યાનાં દ્રવ્યોને ગ્રહણ કરીને જીવ કાળ કરે છે, તે જ લેશ્યાવાળા વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે. જેમકે - તેજોલેશ્યા, પધ્મલેશ્યા કે શુક્લલેશ્યાવાળોમાં. સલેશી નૈયિકોમાં ઉત્પત્તિ : પ્ર. ભંતે ! વાસ્તવમાં શું કૃષ્ણલેશી -યાવ- શુક્લલેશી થવા પર પણ કૃષ્ણલેશીવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે ? ઉ. હા, ગૌતમ ! કૃષ્ણલેશી -યાવ- શુક્લલેશી, કૃષ્ણલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "કૃષ્ણલેશી -યાવત્- શુક્લલેશી થવા પર પણ કૃષ્ણલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે ? ઉ. ગૌતમ ! તેના લેશ્યા સ્થાન સંકલેશને પ્રાપ્ત થતા-થતા કૃષ્ણલેશ્યાનાં રુપમાં પરિણત થઈ જાય છે અને કૃષ્ણલેશ્યાનાં રુપમાં પરિણત થવા પર તે જીવ કૃષ્ણલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે. 63. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "કૃષ્ણલેશી -યાવ- શુક્લલેશી કૃષ્ણલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે.” પ્ર. ભંતે ! વાસ્તવમાં શું કૃષ્ણલેશી –યાવ- શુક્લલેશી થવા પર પણ ફરી નીલલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે ? હા, ગૌતમ ! કૃષ્ણલેશી -યાવ- શુક્લલેશી થવા પ૨ પણ જીવ નીલલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે. Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy