SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ७९. बंध-विमोक्ख विदु अन्तकडे त्ति भवई ૭૯, બંધ અને મોક્ષના જ્ઞાતા અંત કરનાર હોય છે : जमाहु ओहं सलिलं अपारगं, તીર્થકર ગણધર આદિ એ કહ્યું છે કે – અપાર સલીલमहासमुदं व भुयाहिं दुत्तरं । પ્રવાહવાળા સમુદ્રને ભુજાઓથી પાર કરવો દુરૂર છે अहे व णं परिजाणाहि पंडिए, તેવી જ રીતે સંસારરૂપી મહાસમુદ્રને પણ પાર કરવો से हु मुणी अंतकडे त्ति वुच्चई ।। દુસ્તર છે. માટે આ સંસાર સમુદ્રનાં સ્વરૂપને (જ્ઞ-પરિજ્ઞાથી) જાણીને (પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી) તેનો પરિત્યાગ કરી દે. આ પ્રમાણેનો ત્યાગ કરનાર પંડિત મુનિ કર્મોનો અંત કરનાર કહેવાય છે. जहा य बद्धं इह माणवेहिं, મનુષ્યોએ આ સંસારમાં મિથ્યાત્વ આદિનાં દ્વારા જે રુપથી जहा य तेसिं तु विमोक्ख आहिए। કર્મ બાંધેલ છે, તે પ્રમાણે સમ્યગ-દર્શન આદિ દ્વારા તે अहा तहा बंधविमोक्ख जे विदू, કર્મોનો વિમોક્ષ થાય છે તે પણ બતાવેલ છે. આ પ્રમાણે બંધ અને મોક્ષનાં કારણોનો વિજ્ઞાતા મુનિ અવશ્ય से हु मुणी अंतकडे त्ति वुच्चई ॥ સંસારને અથવા કર્મોનો અંત કરનાર કહેવાય છે. इमम्मि लोए परए च दोसु वि, ઈહલોક - પરલોકનાં બન્ને લોકોમાં જેનો કિંચિત માત્ર ण विज्जई बंधणं जस्स किंचि वि । પણ રાગાદિ બંધન નથી. તથા સાધક નિરાલંબ ઈહલૌકિકसे हू णिरालंबणमपतिट्ठिओ, પરલૌકિક સ્પર્શથી રહિત છે અને કોઈ પણ જગ્યાએ कलंकली भवपवंच विमुच्चई ।। પ્રતિબદ્ધથી પણ રહિત છે, તે સાધુ નિશ્ચયથી આ - ના, મુ. ૨, , ૨૬, મુ. ૮૦ ૨-૮૦ ૪ સંસારમાં જન્મ-મરણનાં પ્રપંચથી વિમુક્ત થઈ જાય છે. ८०. किरियावाइआइ समोसरणस्स भेयचउक्कं ક્રિયાવાદી આદિ સમવસરણનાં ચાર ભેદ : प. कइ णं भंते ! समोसरणा पण्णत्ता ? પ્ર. ભંતે ! સમવસરણ કેટલા કહ્યા છે ? ૩. યમ ! વત્તારિ સોસ રVT UUUTRા, તેં નહીં- ઉ. ગૌતમ ! સમવસરણ (વિભિન્ન મતોનાં વિચાર) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - 9. રિયાવી, ૨. રિયાવાડું, ૧. ક્રિયાવાદી, ૨. અક્રિયાવાદી, રૂ. અનાવિવા, ૪, વૈ વાડું ? ૩. અજ્ઞાનવાદી, ૪. વિનયવાદી. - વિચા, સ, રૂ ૧, ૩. ૧, મુ. ? ८१. अकिरियावाईणं अट्ठ पगारा ૮૧. અક્રિયાવાદીઓનાં આઠ પ્રકાર : अट्ठ अकिरियावाई पण्णत्ता, तं जहा અક્રિયાવાદી આઠ પ્રકારનાં કહ્યા છે, જેમકે - . વારું, ૧. એકવાદી : એક જ તત્વને સ્વીકાર કરનાર, ૨. મળવા , ૨. અનેકવાદી : એકત્વને સર્વથા અસ્વીકાર કરનાર, ૩. મિત્તવા, ૩. મિતવાદી : જીવોને પરિમિત માનનાર, ૪. નિમિત્તવાડું, ૪. નિર્મિતવાદી : જગકર્તત્વને માનનાર, છે. સાવવા, ૫. સાતવાદી સુખથી જ સુખની પ્રાપ્તિ માનનાર, ૬. સમુછયવાડું, ૬. સમુચ્છેદવાદી : ક્ષણિકવાદી, ૭. બિચાવીરૂં, ૭. નિત્યવાદી - લોકને એકાંત નિત્ય માનનાર, ૮, અતિપરસ્તીવા ૮, અસતુ પરલોકવાદી : પરલોકમાં વિશ્વાસ નહીં કરનાર. - ટાઈ. સ. ૮, . ૬ ૦ ૭ 9. () ૩. એ. ૨૮, ૨.૨૩ (વ) ટાઇi. .૪, ૩. ૪, મુ. રૂ ૪ (IT) મૂય, મુ. ૧, એ.૬, . ૨૭ (૧) મૂચ. યુ.?, .૨૨, .? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy