________________
૧૦૬૪
દ્રવ્યાનુયોગ ભાગ-૨
૨૭૮, અત્યાર સર્વ -
૧૭૮ અર્થાધિકારનું સ્વરુપ : g, સે હિં તે અત્યાદિ રે ?
પ્ર. અર્થાધિકાર શું છે. અર્થાત્ સામાયિક આદિ છે:
અધ્યયનોનો શું અર્થ છે ? उ. अत्थाहिगारे जो जस्स अज्झयणस्स अत्याहिगारे, ઉ. જે અધ્યયનનો જે અર્થ છે તેનું વર્ણન અર્થાધિકાર तं जहा
કહેવાય છે, જેમકે - ૧. પ્રથમ અધ્યયનનો અર્થ સાવદ્ય યોગવિરતિ
અર્થાત્ સાવદ્ય વ્યાપારનો ત્યાગ, ૨. ઉત્તિ ,
૨. બીજા અધ્યયનનો અર્થ ઉત્કીર્તન-સ્તુતિ કરવી. ૩. ગુણવ ા વિના
૩. ત્રીજા અધ્યયનનો અર્થ ગુણવાનું પુરુષોને
સમ્માન, વંદના, નમસ્કાર કરવા. ૪. વથિક્સ નિંદ્રા,
૪. ચોથા અધ્યયનનો અર્થ છે આચારમાં લાગેલ
સ્કૂલનાઓ દોષો આદિની નિન્દા કરવી. ૬. વનતિષ્ઠિ ,
૫. પાંચમા અધ્યયનનો અર્થ ત્રણ ચિકિત્સા કરવી. ૬. Tધાર વવ ? ૨ ૩ ||
૬. છઠા અધ્યયન (પ્રત્યાખ્યાન)નો અર્થ છે ગુણ
ધારણ કરવું. से तं अत्याहिगारे। - આઇજી. સુ. ૨ ૬
આ અર્વાધિકાર છે. १७९. समोयारस्स भेयप्पभेया
૧૭૯, સમવતારનાં ભેદ-પ્રભેદ : g, છે જિં સમારે
પ્ર. સમવતાર શું છે ? उ. समोयारे छब्बिहे पण्णत्ते, तं जहा
ઉ. સમવતાર છ પ્રકારનાં કહ્યા છે, જેમકે – 9.||મસમોથોરે, ર.વUTTયારે, રૂ.ઢસો રે,
૧. નામ સમવતાર, ૨. સ્થાપના સમવતાર, છે. ઉત્તરે છે. વઝિસનીયોરે, ૬.ભાવસારા.
૩. દ્રવ્ય સમવતાર, ૪. ક્ષેત્રસમવતાર, ૫. કાળ
સમવતાર, ૬. ભાવસમવતાર. 1. (-૨). તે વુિં તે જામસમોચારે?
પ્ર. (૧-૨) નામસમવતાર શું છે ? उ. नाम-ठवणाओ पुब्ववणियाओ।
ઉ. નામ અને સ્થાપનાનું વર્ણન પૂર્વવત અહીં પણ
જાણવું જોઈએ. ૫. (૩) મે િતું વસમારે ?
પ્ર. (૩) દ્રવ્યસમવતાર શું છે ? उ. दव्वसमोयारे-दुविहे पण्णत्ते, तं जहा
ઉ. દ્રવ્યસમવતાર બે પ્રકારના કહ્યા છે, જેમકે - 9. ગામમાં ૧, ૨. ન મામો ચા
૧. આગમદ્રવ્યસમવતાર, ૨. નો આગમદ્રવ્ય
સમવતાર. एवं -जाव-से तं भवियसरीरदब्ब-समोयारे।
આ પ્રમાણે વાવ- ભવ્ય શરીર નોઆગમ દ્રવ્યસમવતારનું સ્વરુપ (દ્રવ્યાવશ્યકના પ્રકરણના
ભેદોની જેમ) જાણવું જોઈએ. प. से किं तं जाणयसरीरभवियसरीर वइरित्ते પ્ર. જ્ઞાયક શરીર-ભથશરીર વ્યતિરિક્ત દ્રવ્યસમવતાર दव्वसमोयारे?
શું છે ? उ. जाणय सरीर भवियसरीर वइरित्ते दव्वसमोयारे- ઉ. જ્ઞાયક શરીર-ભથશરીર વ્યતિરિક્ત દ્રવ્યસમવતાર तिविहे पण्णत्ते, तं जहा
ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org