SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૩. ૫. ૩. जत्य णं परसमए आघविज्जइ - जाव उवदंसिज्जइ । ૧. से तं परसमयवत्तव्वया । (३) से किं तं ससमयपरसमयवत्तव्वया ? जत्य णं ससमए परसमए आषविज्जड -जायउवदंसिज्ज | १७७. वत्तव्वयाए नय परूवणा 3. से तं ससमयपरसमयवत्तव्वया । प इयाणि कोणओ के वत्तव्वयमिच्छइ ? उ. तत्थ णेगम संगह ववहारा तिविहं वत्तब्वयं इच्छंति, तं जहा . સમયવત્તયં, ૨. પરમમયવત્તત્વ, ३. ससमयपरसमयवत्तव्वयं । २. उज्जुओ दुविहं वत्तव्वयं इच्छ તં નહીં - અણુ. સુ. ૬૨૨-૬૨૪ છુ. સસમયવત્તયં, ૨. સમયવત્તવયં तत्थ णं जा सा ससमयवत्तव्वया सा ससमयं पविट्ठा, जा सा परसमयवत्तव्वया सा परसमयं पविट्ठा, तम्हा दुविहा वत्तब्बया, णत्थि तिविहा वत्तब्वया । ' ३. तिणि सद्दणया एवं ससमयवत्तव्वयं इच्छेति, णत्थि परसमयवत्तव्वया । વા? जम्हा परसमए अणट्ठे अहेऊ असमावे अकिरिया उम्मग्गे अणुवएसे मिच्छादंसणमिति कटटु. से तं वत्तव्वया । तम्हा सव्वा ससमयवत्तब्वया, णत्थि परसमयवत्तव्वया, णत्थि ससमय परममयवत्तव्वया । Jain Education International - અનુ. સુ. ૬૨૬ ઉં. જે વક્તવ્યતામાં અન્ય મતનાં સિદ્ધાંતનું વર્ણન -ધાવતુ- ઉપદર્શન કરાય છે, તેને પરસમય વક્તવ્યતા કહેવામાં આવે છે. આ પરસમય વક્તવ્યતાનું સ્વરુપ છે. પ્ર. (૩) સ્વસમય પરસમય વક્તવ્યતા શું છે ? . ૧૭૭. વક્તવ્યતામાં નયનું પ્રરુપણ ઃ ૧૦૬૩ જે વક્તવ્યતામાં સ્વસિદ્ધાન્ત અને પરસિદ્ધાન્ત બંનેનું વર્ણન -ધાવત- ઉપદર્શન કરાય છે, તેને સ્વસમય-પરસમય વક્તવ્યતા કહેવામાં આવે છે. આ સ્વસમય-પરસમય વક્તવ્યતા છે. પ્ર. ૯. ઉ. પ્ર. ક્યો નય કંઈ વક્તવ્યતાનો સ્વીકાર કરે છે ? નાગમ, સંગ્રહ અને વ્યવહાર નય ત્રણેય પ્રકારની વક્તવ્યતાને સ્વીકાર કરે છે, જેમકે - ૧. સ્વસમય વક્તવ્યતા, ૨. પરસમયવક્તવ્યતા, ૩. સ્વસમય- પરસમય વક્તવ્યતા. ૨. ઋજુ સૂત્રનય સ્વસમય અને પરસમય- આ બે પ્રકારની વક્તવ્યનાઓને જ માન્ય કરે છે, જેમકે ૧. સ્વસમય વક્તવ્યતા, ૨. પરસમય વક્તવ્યો. કારણકે આ નયની અપેક્ષાથી ત્રીજુ મિશ્ર વક્તવ્યતા સ્વસમય-વક્તવ્યતા પ્રથમ ભેદ (સ્વસમય વક્તવ્યતામાં, અને પરસમયની વક્તવ્યના બી ભેદ (પરસમયવક્તવ્યતામાં અન્નદ્ભૂત થઈ જાય છે. એટલા માટે વતવ્યતાનાં બે જ પ્રકાર છે, પરંતુ ત્રિવિધ (ત્રીજ) વતવ્યતા નથી. ૩. ત્રણૈય શબ્દનય એક સ્વસમય વક્તવ્યતાને જ માન્ય કરે છે. તેના મતાનુસાર પરસમયવક્તવ્યના નથી. કેવી રીતે છ કારણ કે - પરસમય અનર્થ, અહેતુ, અસહ્ભાવ, અક્રિય, ઉન્માર્ગ, અનુપદેશ અને મિથ્યાદર્શન રુપ છે. For Private & Personal Use Only એટલા માટે બધી વક્તવ્યતા સ્વસમયની જ છે. પરંતુ પરસમય વક્તવ્યતા નથી અને ન તો સ્વસમય-પ૨સમય વક્તવ્યતા છે. આ વક્તવ્યતાનું વર્ણન છે. www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy