SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬૨ ४. असंतयं असंतएण उवमिज्जइ-जहा खरविसाणं तहा ससविसाणं । ૬. ૩. ૫. ૩. वि अत्थि णवि य होही, उल्लावो किसलपंडुपत्ताणं । उमा खलुएस कया भवियजण विबोहणट्ठाए ॥१२२॥ ૫. ૩. ૫. ૩. सेतं ओवम्मसंखा । - અનુ. સુ. ૪૭૭-૪૨૨ (૬) તે ત્રિં તં બાળાસંવા ? जाणणासंखा - जो जं जाणइ, तं जहा १७६. वत्तव्वयासरूवं सद्द सद्दिओ, गणियं गणिओ, निमित्तं नेमित्तिओ, कालं कालनाणी, वेज्जो वेज्जियं । सेतं जाणणासंखा । (૮) સે જિં તું માવસવા ? भावसंखा- जे इमे जीवा संखगइनाम गोत्ताई कम्मा वेदेति । सेतं भावसंखा, से तं संखप्पमाणे, से तं भावप्पमाणे, सेतं पमाणे । अणु. सु. ५२० - - अणु. सु. ४९६ से किं तं वत्तव्वया ? वत्तव्वया-तिविहा पण्णत्ता, तं जहा ૧. સસમયવ,વયા, ર્. પરસમયવત્તયા, ३. ससमयपरसमयवत्तव्वया । (१) से किं तं ससमयवत्तव्वया ? जत्थ णं ससमए आघविज्जइ पण्णविज्जइ परूविज्जइ दंसिज्जइ निदंसिज्जइ उवदंसिज्जइ । દ્રવ્યાનુયોગ ભાગ-૨ અહીં જે જીર્ણ પાંદડાઓ અને કોપળોનાં વાર્તાલાપનો ઉલ્લેખ કરેલ છે, તે ન તો ક્યારેય થયો, નથી થતાં અને થશે પણ નહિ, પરંતુ ભવ્ય જનોનાં પ્રતિબોધનાં માટે ઉપમા આપી છે. ૪. અવિદ્યમાન પદાર્થને અવિદ્યમાન પદાર્થથી ઉપમિત કરવું. જેમ - ખર વિષાણ છે તેવી જ રીતે શવિષાણ છે અને જેમ શશવિષાણ છે તેવી જ રીતે ખવિષાણ છે. આ ઔપમ્ય સંખ્યા છે. પ્ર. ઉ. પ્ર. ઉ. (૬) જ્ઞાન સંખ્યા શું છે ? સંખ્યા જ્ઞાતા - જે સંખ્યાને જાણે છે તેને સંખ્યા જ્ઞાતા કહે છે, જેમકે - ૧૭૬. વક્તવ્યતાનું સ્વરુપ : પ્ર. ઉ. શબ્દને જાણનાર શાબ્દિક, ગણિતને જાણનાર ગણિતજ્ઞ, નિમિત્તને જાણનાર નૈમિત્તિક, કાળને જાણનાર કાળજ્ઞાની અને વૈદ્યકને જાણનાર વૈદ્ય, આ જ્ઞાનસંખ્યાનું સ્વરુપ છે. (૮) ભંતે ! ભાવ સંખ્યા શું છે ? આ લોકમાં જે જીવ સંખ્યા ગતિ નામ ગોત્ર કર્મોનું વેદન કરી રહ્યા છે તે ભાવ સંખ્યા છે. આ ભાવ સખ્યા છે, આ સંખ્યા પ્રમાણ છે, આ ભાવ પ્રમાણનું વર્ણન છે, આ પ્રમાણનું વર્ણન થયું. પ્ર. વક્તવ્યતા શું છે ? ઉ. પ્ર. વતવ્યતા (વર્ણન)નાં ત્રણ પ્રકાર કહ્યા છે, જેમકે 1 ૧. સ્વસમય વક્તવ્યતા, ૨. પરસમયવક્તવ્યતા, ૩. સ્વસમય-પરસમય વક્તવ્યતા. (૧) સ્વસ્મયવક્તવ્યતા શું છે ? से तं ससमयवत्तव्वया । ૫. (૨) તે વિં તું વરસમયવત્તનયા ? ૧. ૧-૫. પરિમાણ સંખ્યા (સુ. ૪૯૩-૪૯૫) શ્રુત પ્રકરણમાં જુઓ. ૨. ૨-૭ ગણણા સંખ્યા (સુ. ૪૯૭-૫૧૯) ગણિતાનુયોગ પરિશિષ્ટમાં જુઓ. Jain Education International For Private & Personal Use Only અવિરોધ રુપથી સ્વસિદ્ધાન્તનું વર્ણન, પ્રજ્ઞાપન, પ્રરુપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કરવામાં આવે તે સ્વસમય વતવ્યતા કહેવામાં આવે છે. આ સ્વસમયવક્તવ્યતા છે. (૨) પરસમય વક્તવ્યતા શું છે ? www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy