SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્દ્રિય અધ્યયન ૨૭, વડાઇ વિચપુળાને પરિમાને અવ્યવહુત્ત ય પવળ- ૨૭, કર્કશ આદિ ઈન્દ્રિય ગુણોનાં પરિમાણ અને અલ્પબહુત્વનું પ્રરુપણ : प. सोइंदियस्स णं भंते! केवइया कक्खड गरूयगुणा पण्णत्ता ? ૩. ગોયમા ! અજંતા વવડ-રૂચનુĪT વળ્યા | તું -ખાવ- સિચિન । प. सोइंदियस्स णं भंते ! केवइया मउय-लहुयगुणा पण्णत्ता ? ૩. ગોયમા ! અજંતા મસય-ઋષ્યમુળા વળતા | તું -ખાવ- સિન્નિ । ૫. સિ ાં અંતે ! સૌરવિય-વિવુંવિય-ધા િવિયजिभिंदिय - फासिंदियाणं कक्खड गरूयगुणाणं, મસય-જયનુળાનં, વુડ-યશુળ-મ૩૪लहुयगुणाण य कयरे कयरेहिंतो अप्पा वा जावविसेसाहिया वा ? ૩. ગોયમા ! છુ. સવત્સોવા વિવુંવિયસ્ક વવ૬गख्यगुणा, २. सोइंदियस्स कक्खड गरूयगुणा अणंतगुणा, ३. घाणिदियस्स कक्खड गरूयगुणा अणंतगुणा, ४. जिब्भिंदियस्स कक्खड गरूयगुणा अणंतगुणा, .. फार्मेदियस्स कक्खड गरूयगुणा अनंतगुणा । મય-હુમુળ १. सव्वत्थोवा फासिंदियस्स मउय-लहुयगुणा, २. जिब्भिदियस्स मउय-लहुयगुणा अणंतगुणा, ३. घाणिंदियस्स मउय-लहुयगुणा अणंतगुणा, ૪. મોઽલિયમ્સ મય-જયનુળા અ ંતમુળા, Jain Education International પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. ૮૫ ભંતે ! શ્રોત્રેન્દ્રિયનાં કર્કશ અને ગુરુ ગુણ કેટલા કહ્યા છે ? ગૌતમ ! શ્રોત્રેન્દ્રિયનાં અનન્ત કર્કશ અને ગુરુગુણ કહ્યા છે. આ પ્રમાણે સ્પર્શેન્દ્રિય સુધી જાણવું જોઈએ. ભંતે ! શ્રોત્રેન્દ્રિયનાં મૃદુ અને લઘુ ગુણ કેટલા કહ્યા છે ? ગૌતમ ! શ્રોત્રેન્દ્રિયનાં મૃદુ અને લધુ ગુણ અનન્ત કહ્યા છે. આ પ્રમાણે સ્પર્શેન્દ્રિય સુધી જાણવું જોઈએ. ભંતે ! આ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનાં કર્કશ ગુરુ ગુણ અને મૃદુ લઘુ ગુણ તેમજ કર્કશ ગુરુ ગુણ અને મૃદુ લઘુ ગુણમાંથી કોન કોનાથી અલ્પ -યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! ૧. બધાથી અલ્પ ચક્ષુરિન્દ્રિયનાં કર્કશ ગુરુ ગુણ છે. ૨.(તેનાથી)શ્રોત્રેન્દ્રિયનાં કર્કશ ગુરુ ગુણ અનન્ત ગુણા છે. ૩.(તેનાથી)ઘ્રાણેન્દ્રિયનાં કર્કશ ગુરુ ગુણ અનન્ત ગુણા છે. ૪. (તેનાથી) રસેન્દ્રિયનાં કર્કશ ગુરુ ગુણ અનન્તગુણા છે. ૫.(તેનાથી)સ્પર્શેન્દ્રિયનાં કર્કશ ગુરુ ગુણ અનન્ત ગુણા છે. મૃદુ લઘુ ગુણોમાંથી : ૧. બધાથી અલ્પ સ્પર્શેન્દ્રિયનાં મૃદુ લઘુ ગુણ છે. ૨. (તેનાથી) રસેન્દ્રિયનાં મૃદુ લઘુ ગુણ અનન્ત ગુણા છે. ૩. (તેનાથી) ઘ્રાણેન્દ્રિયનાં મૃદુ લઘુ ગુણ અનન્ત ગુણા છે. For Private & Personal Use Only ૪. (તેનાથી) શ્રોત્રેન્દ્રિયનાં મૃદુ લઘુ ગુણ અનન્ત ગુણા છે. www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy