________________
૮૪
णवरं वणप्फइकाइयाणं बद्धेल्लगा वि अनंता ।
प. एगमेगस्स णं भंते ! णेरइयस्स रइयत्ते केवइया भाविंदिया अतीता ?
૩. નોયમા ! અજંતા |
बद्धेल्लगा पंच,
पुरेक्खडा कस्सइ अत्थि, कस्सइ णत्थि,
जस्सऽत्थि पंच वा, दस वा, पण्णरस वा, संखेज्जा વા, અસંવેગ્ના વા, અજંતા વા !
ૐ. ૨- ૨. વૅગનુરમારતે-ખાવ-ચળિયમારત્ત,
णवरं - बद्धेल्लगा णत्थि ।
ૐ. ૨૨-૨૭. યુવિાયત્તે-ખાવ-વેરિયન્નેના दव्विंदिया ।
तेइंदियत्ते तहेव,
પાવર-પુરેવડા તિળિ વા, છે વા, ળવવા, સંવેગ્ના વા, અસંવૈષ્ના વા, અનંતા વા | एवं चउरिंदियत्ते वि ।
વર- પુરેવલડા વત્તરિ વા, ગદ્ય વા, વારસ વા, સંવેગ્ના વા, અવ્પ્ના વા, અનંતા વા । एवं एए चेव गमा चत्तारि णेयव्वा जे चेव दव्विंदिए ।
णवरं तइयगमे जाणियव्वा जस्स जइ इंदिया ते पुरेक्खडेसु मुणेयव्वा ।
उत्थगमे जहेव दव्वेंदिया -जाव
प सव्वट्ठसिद्धगदेवाणं सव्वट्ठसिद्धगदेवत्ते केवइया भाविंदिया अतीता ?
૩. ગોયમા ! ચિ, વર્શ્વજીના સંવેગ્ના, પુરવવડા ચિ ।
- વા. વ. o, ૩. ૨, સુ. શ્બ્૮-૨૦૬૭
Jain Education International
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
For Private & Personal Use Only
દ્રવ્યાનુયોગ ભાગ-૨
વિશેષ : વનસ્પતિકાયિકોની બદ્ધ ભાવેન્દ્રિય અનન્ત છે.
ભંતે ! એક- એક નૈયિકની નૈયિકનાં રુપમાં કેટલી અતીત ભાવેન્દ્રિય છે ?
ગૌતમ ! તે અનન્ત છે.
તેની બદ્ધ ભાવેન્દ્રિય પાંચ છે,
પુરસ્કૃત ભાવેન્દ્રિય કેટલાકને હોયછેઅને કેટલાકને હોતી નથી.
જેને હોય છે, તેની પાંચ, દસ, પંદર, સંખ્યાત, અસંખ્યાત કે અનન્ત હોય છે.
૬.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમાર પર્યાયથી સ્તનિતકુમાર પર્યાય સુધી કહેવું જોઈએ. વિશેષ : આને બદ્ધ ભાવેન્દ્રિય નથી. ૬.૧૨-૧૭. પૃથ્વીકાયથી બેઈન્દ્રિય પર્યાય સુધી દ્રવ્યેન્દ્રિયોની જેમ ભાવેન્દ્રિય કહેવી. બેઈન્દ્રિય પર્યાયનાં માટે પણ આ પ્રમાણે કહેવું જોઈએ.
વિશેષ : પુરસ્કૃત ભાવેન્દ્રિય ત્રણ, છ, નવ, સંખ્યાત, અસંખ્યાત કે અનન્ત છે.
આ પ્રમાણે ચઉરિન્દ્રિય પર્યાયનાં વિષયમાં પણ કહેવું જોઈએ.
વિશેષ : પુરસ્કૃત ભાવેન્દ્રિય ચાર, આઠ, બાર, સંખ્યાત, અસંખ્યાત કે અનન્ત છે.
આ પ્રમાણે દ્રવ્યેન્દ્રિયોનાં ચાર આલાપક જેમ અહીં પણ ચાર આલાપક સમજવા જોઈએ. વિશેષ : ત્રીજા ગમકમાં જેટલી ઈન્દ્રિય હોય, તેનાં અનુસાર યોગ કરતાં પુરસ્કૃત ભાવેન્દ્રિય સમજવી જોઈએ.
ચોથા આલાપકમાં દ્રવ્યેન્દ્રિયની જેમ સૂત્રપાઠ છે, -યાવત
સર્વાર્થસિદ્ધ દેવોનાં સર્વાર્થસિદ્ધત્વનાં રુપમાં અતીત ભાવેન્દ્રિય કેટલી છે ?
ગૌતમ ! અતીત ભાવેન્દ્રિય નથી, બદ્ધ ભાવેન્દ્રિય સંખ્યાત છે. પુરસ્કૃત ભાવેન્દ્રિય નથી.
www.jainelibrary.org