SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ णवरं वणप्फइकाइयाणं बद्धेल्लगा वि अनंता । प. एगमेगस्स णं भंते ! णेरइयस्स रइयत्ते केवइया भाविंदिया अतीता ? ૩. નોયમા ! અજંતા | बद्धेल्लगा पंच, पुरेक्खडा कस्सइ अत्थि, कस्सइ णत्थि, जस्सऽत्थि पंच वा, दस वा, पण्णरस वा, संखेज्जा વા, અસંવેગ્ના વા, અજંતા વા ! ૐ. ૨- ૨. વૅગનુરમારતે-ખાવ-ચળિયમારત્ત, णवरं - बद्धेल्लगा णत्थि । ૐ. ૨૨-૨૭. યુવિાયત્તે-ખાવ-વેરિયન્નેના दव्विंदिया । तेइंदियत्ते तहेव, પાવર-પુરેવડા તિળિ વા, છે વા, ળવવા, સંવેગ્ના વા, અસંવૈષ્ના વા, અનંતા વા | एवं चउरिंदियत्ते वि । વર- પુરેવલડા વત્તરિ વા, ગદ્ય વા, વારસ વા, સંવેગ્ના વા, અવ્પ્ના વા, અનંતા વા । एवं एए चेव गमा चत्तारि णेयव्वा जे चेव दव्विंदिए । णवरं तइयगमे जाणियव्वा जस्स जइ इंदिया ते पुरेक्खडेसु मुणेयव्वा । उत्थगमे जहेव दव्वेंदिया -जाव प सव्वट्ठसिद्धगदेवाणं सव्वट्ठसिद्धगदेवत्ते केवइया भाविंदिया अतीता ? ૩. ગોયમા ! ચિ, વર્શ્વજીના સંવેગ્ના, પુરવવડા ચિ । - વા. વ. o, ૩. ૨, સુ. શ્બ્૮-૨૦૬૭ Jain Education International પ્ર. ઉ. પ્ર. ઉ. For Private & Personal Use Only દ્રવ્યાનુયોગ ભાગ-૨ વિશેષ : વનસ્પતિકાયિકોની બદ્ધ ભાવેન્દ્રિય અનન્ત છે. ભંતે ! એક- એક નૈયિકની નૈયિકનાં રુપમાં કેટલી અતીત ભાવેન્દ્રિય છે ? ગૌતમ ! તે અનન્ત છે. તેની બદ્ધ ભાવેન્દ્રિય પાંચ છે, પુરસ્કૃત ભાવેન્દ્રિય કેટલાકને હોયછેઅને કેટલાકને હોતી નથી. જેને હોય છે, તેની પાંચ, દસ, પંદર, સંખ્યાત, અસંખ્યાત કે અનન્ત હોય છે. ૬.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમાર પર્યાયથી સ્તનિતકુમાર પર્યાય સુધી કહેવું જોઈએ. વિશેષ : આને બદ્ધ ભાવેન્દ્રિય નથી. ૬.૧૨-૧૭. પૃથ્વીકાયથી બેઈન્દ્રિય પર્યાય સુધી દ્રવ્યેન્દ્રિયોની જેમ ભાવેન્દ્રિય કહેવી. બેઈન્દ્રિય પર્યાયનાં માટે પણ આ પ્રમાણે કહેવું જોઈએ. વિશેષ : પુરસ્કૃત ભાવેન્દ્રિય ત્રણ, છ, નવ, સંખ્યાત, અસંખ્યાત કે અનન્ત છે. આ પ્રમાણે ચઉરિન્દ્રિય પર્યાયનાં વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષ : પુરસ્કૃત ભાવેન્દ્રિય ચાર, આઠ, બાર, સંખ્યાત, અસંખ્યાત કે અનન્ત છે. આ પ્રમાણે દ્રવ્યેન્દ્રિયોનાં ચાર આલાપક જેમ અહીં પણ ચાર આલાપક સમજવા જોઈએ. વિશેષ : ત્રીજા ગમકમાં જેટલી ઈન્દ્રિય હોય, તેનાં અનુસાર યોગ કરતાં પુરસ્કૃત ભાવેન્દ્રિય સમજવી જોઈએ. ચોથા આલાપકમાં દ્રવ્યેન્દ્રિયની જેમ સૂત્રપાઠ છે, -યાવત સર્વાર્થસિદ્ધ દેવોનાં સર્વાર્થસિદ્ધત્વનાં રુપમાં અતીત ભાવેન્દ્રિય કેટલી છે ? ગૌતમ ! અતીત ભાવેન્દ્રિય નથી, બદ્ધ ભાવેન્દ્રિય સંખ્યાત છે. પુરસ્કૃત ભાવેન્દ્રિય નથી. www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy