SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્દ્રિય અધ્યયન ८३ ૮. ૨-૨૨. પર્વ -નાવિ- થાયરસ | ૮. ૧૨-૬ ૩, ૬, rષે કુવિચ ગાઉ#ls वणस्सइकायस्स वि। णवरं-बद्धेल्लगा एक्का। ૮. ૨૮-૨૬, ૨૭-૨૮, ૨૬. તેડાવાઉચ बेइन्दिय, तेइन्दिय, चउरिन्दियस्स वि एवं चेव, ૬. ૨-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. દ. ૧૨-૧૩, ૧૬. આ પ્રમાણે પૃથ્વીકાયિક, અપ્રકાયિક તેમજ વનસ્પતિકાયનું પણ વર્ણન છે. વિશેષ : બદ્ધ ઈન્દ્રિય એક છે. ૬.૧૪-૧૫, ૧૭-૧૮, ૧૯, તેજસ્કાયિક, વાયુકાયિક, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયનું પણ વર્ણન આ પ્રમાણે છે. (જેની જેટલી બદ્ધ ઈન્દ્રિય છે. તેટલી ભાવેન્દ્રિય (बद्धेल्लगा जस्स जत्तिया भाविदिया ।) णवरं-पुरेक्खडा छ वा, सत्त वा, संखेज्जा वा, असंखेज्जा वा, अणंता वा । दं. २०-२४. पंचेंदिय-तिरिक्खजोणियस्स-जावईसाणस्स जहा असुरकुमारस्स । णवर-मणूसस्स पुरेक्खडा कस्सइ अत्थि, कस्सइ णत्थि त्ति भाणियव्वं । सणंकुमार -जाव- गेवेज्जगस्स जहा रइयस्स । વિશેષ : પુરસ્કૃત ભાવેન્દ્રિય છે, સાત, સંખ્યાત, અસંખ્યાત કે અનન્ત હોય છે. ૬. ૨૦-૨૪, પંચેન્દ્રિયતિર્યંચયોનિકથી ઈશાનકલ્પ સુધીનું વર્ણન અસુરકુમારોનાં સમાન છે. વિશેષ : મનુષ્યની પુરસ્કૃત ભાવેન્દ્રિય કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી. આ પ્રમાણે કહેવું જોઈએ. સનકુમારથી રૈવેયક સુધીનું વર્ણન નૈરયિકનાં સમાન કરવું જોઈએ. વિજય, વૈજયંત, જયંત અને અપરાજીત દેવની અતીત ભાવેન્દ્રિય અનન્ત છે, બદ્ધ પાંચ છે, પુરત ભાવેન્દ્રિય પાંચ, દસ, પંદર કે સંખ્યાત છે. સર્વાર્થસિદ્ધની અતીત ભાવેન્દ્રિય અનન્ત છે, બદ્ધ પાંચ છે. પુરસ્કૃત ભાવેન્દ્રિય કેટલી છે ? ઉ. ગૌતમ ! તે પાંચ છે. પ્ર. ૮,૧. ભંતે નૈરયિકોની અતીત ભાવેન્દ્રિય કેટલી विजय-वेजयंत-जयंत-अपराजियदेवस्स अतीता अणंता, बद्धल्लगा पंच, पुरेक्खडा पंच वा, दस वा, पण्णरस वा, संखेज्जा वा। सब्वट्ठसिद्धगदेवस्स अतीता अणंता, बद्धेल्लगा प. केवइया पुरेक्खडा? ૩. યHT! પંજા gટે . ળરફથi મંત! વ૬ મવિલિયા સર્તતા ? E ૩. નાયમી ! મviતા. प. केवइया बद्धेल्लगा? ૩. ગયા ! સંવMIT ૫. વય પુરવા ? યમા ! મviતા ! एवं जहा दविंदिएसु पोहत्तेणं दंडओ भणिओ तहा भाविदिएस वि पोहत्तेणं दंडओ भाणियब्बो। ઉ. ગૌતમ ! તે અનન્ત છે. પ્ર. બદ્ધ ભાવેન્દ્રિય કેટલી છે ? ગૌતમ ! અસંખ્યાત છે. પુરસ્કૃત ભાવેન્દ્રિય કેટલી છે ? ઉ. ગૌતમ ! તે અનન્ત છે. આ પ્રમાણે જેમ દ્રવ્યન્દ્રિયોમાં પૃથકત્વ દંડક કહ્યા છે તેજ પ્રમાણે ભાવેન્દ્રિયોમાં પણ પૃથફત્વ (બહુવચનથી) દંડક કહેવા જોઈએ. $ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy