SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૯૧૯ काले चउण्ह वुड्ढी, कालो भइयव्वो खेत्तवुड्ढीए । અવધિજ્ઞાનમાં કાળની વૃદ્ધિ થવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેયની વૃદ્ધિ થાય છે. ક્ષેત્રની વૃદ્ધિ થવાથી કાળની વૃદ્ધિમાં ભજના છે. અર્થાત્ કોઈની કાળની વૃદ્ધિ થાય છે અને કોઈની થતી નથી. वुड्ढीए दब्व-पज्जव भइयव्वा खेत्त-काला उ ॥५॥ અવધિજ્ઞાનમાં દ્રવ્ય અને પર્યાયની વૃદ્ધિ થવાથી ક્ષેત્ર અને કાળમાં વૃદ્ધિની ભજના થાય છે. અર્થાત્ ક્ષેત્રકાળ વૃદ્ધિ પામે પણ છે અને નથી પણ પામતા. કારણ કેसुहुमो य होइ कालो, तत्तो सुहुमयरं हवइ खेत्तं । કાળ સૂક્ષ્મ હોય છે. પરંતુ ક્ષેત્ર તેનાથી પણ સૂક્ષ્મતર अंगुलसेढिमेत्ते ओसप्पिणिओ असंखेज्जा ॥५२॥ થાય છે. તેનું કારણ એ છે કે એક અંગુળ પ્રથમ શ્રેણીરુપ -નંતી. સુ. ૨૪ ક્ષેત્રમાં અસંખ્યાત અવસર્પિણીઓ જેટલો સમય હોય છે. ९. ओहिनाणस्स सामित्त परूवणं ૮૯. અવધિજ્ઞાનનાં સ્વામિત્વનું પ્રરૂપણ : णेरइए-देव-तित्थंकरा य, ओहिस्स बाहिरा होति । નારક, દેવ અને તીર્થંકર અવધિજ્ઞાનથી અબાહ્ય (યુક્ત) पासंति सवओ खलु, सेसा देसेण पासंति ॥५४।। જ હોય છે અને તે બધી દિશાઓ અને વિદિશાઓને જુવે છે. શેષ મનુષ્ય અને તિર્યંચ એક દેશથી જુવે છે. તે મહિના - નહી. યુ. ૨૭ આ અવધિજ્ઞાનનું સ્વરુપ છે. ९०. ओहिनाणभेयस्स उवसंहारो ૯૦, અવધિજ્ઞાનનાં ભેદોનો ઉપસંહાર : ओही भवपच्चइओ, गुणपच्चइओ य वण्णिओ एसो'। અવધિજ્ઞાન ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક બે પ્રકારનાં तस्स य बहू विगप्पा, दव्वे खेत्ते य काले य ॥५३॥ કહ્યા છે અને તેના પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી - નં. સુ. ૨૬ ઘણા વિકલ્પ કહ્યા છે. ९१. ओहिनाणस्स अंतो बाहिरदार परूवर्ण ૯૧. અવધિજ્ઞાનનાં આવ્યંતર-બાહ્ય દ્વારનું પ્રાણ : 1. ૨ , નર જ મંત ! દિલ્સ કિં સંતો વહિં ? પ્ર. ૬.૧, ભંતે ! શું નારક અવધિજ્ઞાનનાં અંદર છે કે બાહર છે ? ૩. નોર્થT ! ગંતો, નો વાર્દિો ઉ. ગૌતમ! તે અવધિજ્ઞાનનાં અંદર છે, બાહર નથી, હું ૨-૨, pવે -નાવિ- થાિમાા દિ. ૨-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. 1. ૨ ૨૦. પંઢિય-તિરિનોળિયાનું મંતે ! ૮ ૨૦. ભંતે ! પંચેન્દ્રિય તિર્યયોનિક અવધિજ્ઞાનનાં ओहिस्स किं अंतो बाहिं ? અંદર છે કે બાહર છે ? ૩. ગોમ ! નો સંતો, વાઢિા ઉ. ગૌતમ ! તે અંદર નથી, બાહર છે. 1. રે , મપૂસા અંતે ! દિલ્સ વિ અંતો વહિં ? પ્ર. ૮. ૨૧, અંતે ! મનુષ્ય અવધિજ્ઞાનનાં અંદર છે કે બાહર છે ? ૩. સોયમા ! ઝંતો વિ, વાર્દિ વિશે ઉ. ગૌતમ ! તે અંદર પણ છે અને બાહર પણ છે. दं. २२-२४. वाणमन्तर-जोइसिय-वेमाणियाणं દ. ૨૨-૨૪, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક जहाणेरइयाणं। દેવોનું વર્ણન નૈરયિકોનાં સમાન છે. - YOUT. . ૩ ૩, મુ. ૨૦ ૨૭-૨ ૨૬ ૨. રાય, મુ. ૨૪? ૨. જો અવધિજ્ઞાની પોતાની જગ્યાથી ચારેય દિશાઓમાં જોતો જાય છે તો તે અવધિજ્ઞાનીની અંદર છે. જો અવધિજ્ઞાની પોતાની જગ્યાથી એક જ દિશાઓમાં જોતો જાય છે તો તે અવધિજ્ઞાનીની બહાર છે. www.jainelibrary.org Jain Education Internation
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy