SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧૯૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. हता, गोयमा ! कण्हलेस्से णीललेस्से काउलेस्से तेउक्काइए कण्हलेसेसु णीललेसेसु काउलेसेसु तेउक्काइएसु उववज्जइ, सिय कण्हलेसे उब्वट्टइ, सिय णीललेसे उब्वट्टइ, सिय काउलेसे उबट्टइ, सिय जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ। ૮. ૨૬, ૨૭-૧૧. વાઉડયા, ૦િ, તેરિત્ર, चउरिंदिया वि भाणियब्वा । 1. ૨૦, તે નુ મંત સે -ના-સૂ સ पंचेंदियतिरिक्खजोणिए, कण्हलेसेसु -जावसुक्कलेसेसु पंचेंदियतिरिक्खजोणिएसु उववज्जइ? कण्हलेसेसु उब्वट्टइ -जाव- सुक्कलेसेसु उब्वट्टइ ? जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ ? ઉં. હા, ગૌતમ ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યાવાળા તેજસ્કાયિક, કૃષ્ણલેશ્યા, નીલલેયા અને કાપોતલેશ્યાવાળા તેજસ્કાયિકોમાં ઉત્પન્ન થાય છે. ક્યારેક કૃષ્ણલેશી થઈને ઉદ્વર્તન કરે છે, ક્યારેક નીલલેશી થઈને ઉદ્વર્તન કરે છે, ક્યારેક કાપોતલેશી થઈને ઉદ્વર્તન કરે છે, ક્યારેક જે લેયામાં ઉત્પન્ન થાય છે, તેજ લેયામાં ઉદ્દવર્તન કરે છે. ૬.૧૫, ૧૭-૧૯. આ પ્રમાણે વાયુકાયિક તથા બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉન્દ્રિય જીવોનાં વિષયમાં પણ કહેવું જોઈએ. પ્ર. ૬, ૨૦. ભંતે ! વાસ્તવમાં શું કૃષ્ણલેશી -ચાવતુ શુક્લલશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક કષ્ણવેશ્યા -વાવ- શુક્લલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે ? શું કૃષ્ણલેશ્યા -યાવ-શુક્લલેશ્યામાં ઉદ્વર્તન કરે છે ? (અર્થાતુ) જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે. શું તેજ લેગ્યામાં ઉદ્વર્તન કરે છે ? ઉ. હા, ગૌતમ! કૃષ્ણલેશી -વાવ-શુક્લલશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક કૃષ્ણલેશ્યા થાવત– શુક્લતેશ્યાવાળા પંચેન્દ્રિયતિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે. ક્યારેક કૃષ્ણલેશી થઈને ઉદ્વર્તન કરે છે -યાવતક્યારેક શુક્લલેશી થઈને ઉદ્વર્તન કરે છે. ક્યારેક જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે. તેજ લેગ્યામાં ઉદ્વર્તન કરે છે. ૬.૨૧. આ પ્રમાણે મનુષ્યનું પણ ઉત્પાદ-ઉદ્દવર્તન કહેવું જોઈએ. .૨૨. વાણવ્યંતરનું ઉત્પાદ-ઉદ્વર્તન અસુરકુમારનાં સમાન કહેવું જોઈએ. દ. ૨૩- ૨૪. જ્યોતિષ્ક અને વૈમાનિકનું ઉત્પાદ-ઉદ્વર્તન આ પ્રમાણે જાણવું જોઈએ. વિશેષ : જેનામાં જેટલી વેશ્યાઓ હોય તેટલી લેશ્યાઓનું વર્ણન કરવું જોઈએ. બંનેનાં માટે ઉદવર્તનનાં સ્થાનમાં ચ્યવન શબ્દ કહેવો જોઈએ. हंता, गोयमा ! कण्हलेस्से -जाव- सुक्कलेस्से पंचेंदियतिरिक्खजोणिए. कण्हलेस्सेस -जावसुक्कलेस्सेसु पंचेंदियतिरिक्खजोणिएसु उववज्जइ, सिय कण्हलेस्से उब्वट्टइ -जाव- सिय सुक्कलेस्से सिय जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ। ૮. ૨૬. મજૂતિ હું ૨૨. વાતરે ગણા સુરક્ષા હું ૨૩-૨૪, ગરિર-વેનિયા રિ પર્વ જેવા णवरं-जस्स जल्लेसा, तस्स तल्लेसा, दोण्ह वि चयणं ति भाणियब्वं ।। - QUOT, ૫. ૨૭, ૩. ૩, સુ. ૧ ૨ ૦ ૮-૨૬૪ ૨. વિયા. સ. ૪, ૩, ૬, મુ. ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy