SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા અધ્યયન ૧૧૯૭ ३३. सलेस्स जीवाणं कया परभवगमण परूवणं लेसाहिं सब्वाहिं पढमे, समयम्मि परिणयाहिं त । न वि कस्सवि उवाओ, परे भवे अस्थि जीवस्स ॥ लेसाहिं सब्वाहिं चरमे, समयम्मि परिणयाहिं तु । न वि कस्सवि उववाओ, परे भवे अस्थि जीवस्स ॥ अन्तमुहुत्तम्मि गए, अन्तमुहुत्तम्मि सेसए चेव । સાહિં પરિયાણં નીવા, છત્તિ પરત્વોચું છે - ઉત્ત. , ૩૪, T. ૬૮-૬૦ ३४. लेस्साणं पडुच्च गब्भ पजणण परूवणं प. कण्हलेस्से णं भंते ! मणूसे कण्हलेस्सं गब्भं जणेज्जा? ૩૩. સલેશી જીવોનાં પરભવ ગમનનું પ્રરુપણ : પ્રથમ સમયમાં પરિણત બધી વેશ્યાઓથી કોઈપણ જીવ બીજા ભવમાં ઉત્પન્ન થતા નથી. અંતિમ સમયમાં પરિણત બધી વેશ્યાઓથી પણ કોઈ જીવ બીજા ભવમાં ઉત્પન્ન થતા નથી. લેશ્યાઓની પરિણતિ થવા પર જ્યારે અન્તર્મુહૂર્ત વ્યતીત થઈ જાય છે અને અન્તર્મુહૂર્ત બાકી રહે છે તે સમયે જીવ પરલોકમાં જાય છે. ૩. હંતા, શોથમાં ! નન્ના | प. कण्हलेस्सेणं भंते ! मणसे णीललेस्संगभंजणेज्जा? ઉ. ૩. હંતા, નયમ ! નગેન્ના / एवं काउलेस्सं तेउलेस्सं पम्हलेस्सं सुक्कलेस्सं छप्पि आलावगा भाणियब्वा। एवं णीललेसेण विकाउलेसेण वि तेउलेसेण वि पम्हलेसेण वि सुक्कलेसेण वि एवं एए छत्तीसं आलावगा। ૩૪. વેશ્યાઓની અપેક્ષાએ ગર્ભપ્રજનનનું પ્રાણ : પ્ર. ભંતે ! શું કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે ? ઉ. હા,ગૌતમ ! તે ઉત્પન્ન કરે છે. પ્ર. ભંતે ! શું કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય નીલલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે ? હા, ગૌતમ ! તે ઉત્પન્ન કરે છે. ' આ પ્રમાણે કાપોતલેશ્યા, તેજલેશ્યા, પપ્પલેશ્યા અને શુક્લલેશ્યાવાળા ગર્ભની ઉત્પત્તિનાં વિષયમાં છ આલાપક કહેવા જોઈએ. આ પ્રમાણે નીલલેશ્યાવાળા, કાપોતલેશ્યાવાળા, તેજોલેશ્યાવાળા, પબલેશ્યાવાળા અને શુક્લલેશ્યાવાળા પ્રત્યેક મનુષ્યનાં છ-છ આલાપક કહેવા જોઈએ અને આ પ્રમાણે આ બધા છત્રીસ આલાપક થયા. પ્ર. ભંતે ! શું કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે ? ઉ. હા, ગૌતમ ! ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે એ પણ છત્રીસ આલાપક કહેવા જોઈએ. પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય શું કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે ? ઉ. હા, ગૌતમ ! તે ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે એ પણ છત્રીસ આલાપક થયા. ભંતે ! કર્મભૂમિક કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કર્મભૂમિક કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે ? g, દ—સા જે અંતે ! ત્યિથા વ્રુન્ટેર્સ નળજ્ઞા? ૩. દંતા, નીયમી ! ગોન્ઝા एवं एए वि छत्तीसं आलावगा। प. कण्हलेस्से णं भंते ! मणूसे कण्हलेसाए इत्थियाए कण्हलेस्सं गब्भं जणेज्जा? ૩. દંતા, ગયા ! નળજ્જા, एवं एए वि छत्तीसं आलावगा। प. कम्मभूमयकण्हलेस्से णं भंते ! मणुस्से कण्हलेस्साए इत्थियाए कण्हलेसं गब्भं जणेज्जा? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy