SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. દંતા, શોથમાં ! નન્ના , ઉ. હા, ગૌતમ ! તે ઉત્પન્ન કરે છે. एवं एए वि छत्तीसं आलावगा। આ પ્રમાણે એ પણ છત્રીસ આલાપક થયા. प. अकम्मभूमयकण्हलेस्से णं भंते ! मणूसे પ્ર. અંતે ! અકર્મભૂમિક કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય अकम्मभूमयकण्हलेस्साए इत्थियाए अकम्मभूमय અકર્મભૂમિક કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી અકર્મભૂમિક कण्हलेस्सं गब्भं जणेज्जा? કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે ? દંતા, યમ ! ન જ્ઞા, ઉ. હા, ગૌતમ ! તે ઉત્પન્ન કરે છે. णवर-चउसु लेसासु सोलस आलावगा। વિશેષ : ચાર વેશ્યાઓનાં કુલ સોળ આલાપક થાય છે. एवं अंतरदीवगा वि भाणियब्बा। આ પ્રમાણે અંતરદ્વીપજનાં પણ સોળ આલાપક - grg, ૨૭, ૩૬, કુ. ૨ ૨૮ કહેવા જોઈએ. રૂપ. ચકવીસ રંડપણુ ગણ-મહોમ્મત્ત વિ- ૩૫. લેગ્યાઓની અપેક્ષાએ ચોવીસ દંડકોમાં અલ્પ મહાકર્મત્વની પ્રરુપણા : 1. ૮, ૨. સિય મંત!ષ્ટત્રે રસેનેરVMમ્મતરાઈ, પ્ર. ૬ ૧, ભંતે ! શું કૃષ્ણલેશ્યાવાળા નારકી ક્યારેક नीललेस्से नेरइए महाकम्मतराए ? અલ્પકર્મવાળા અને નીલલેશ્યાવાળા નારકી ક્યારેક મહાકર્મવાળા હોય છે ? ૩. દંતા, શયન ! સિયા ઉ. હા, ગૌતમ ! ક્યારેક એવા હોય છે. ૪. જો ળઢેvi મંતે ! પુર્વ યુ - પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "सिय कण्हलेस्से नेरइए अप्पकम्मतराए, नीललेस्से "કૃષ્ણ લેશ્યાવાળા નારકી ક્યારેક અલ્પકર્મવાળા नेरइए महाकम्मतराए ?" હોય છે અને નીલલેશ્યાવાળા નારકી ક્યારેક મહાકર્મવાળા હોય છે ? ૩. સોયમ ! ટિટું વડુ, ઉ. ગૌતમ ! સ્થિતિની અપેક્ષાથી એવું થાય છે. से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “सिय कण्हलेस्से नेरइए अप्पकम्मतराए, नीललेस्से "કૃષ્ણલેશ્યાવાળા નારકી ક્યારેક અલ્પકર્મવાળા नेरइए महाकम्मतराए।" હોય છે અને નીલલેશ્યાવાળા નારકી ક્યારેક મહાકર્મવાળા હોય છે.” सिय भंते ! नीललेस्से नेरइए अप्पकम्मतराए, ભંતે ! શું નીલલેશ્યાવાળા નારકી ક્યારેક અલ્પકર્મकाउलेस्से नेरइए महाकम्मतराए ? વાળા હોય છે અને કાપોતલેશ્યાવાળા નારકી ક્યારેક મહાકર્મવાળા હોય છે ? ૩. દંતા, મા! સિયા ! ઉ. હા, ગૌતમ ! ક્યારેક એવું થાય છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “सिय नीललेस्से नेरइए अप्पकम्मतराए, काउलेस्से "નીલલેશ્યાવાળા નૈરયિક ક્યારેક અલ્પકર્મવાળા नेरइए महाकम्मतराए? હોય છે અને કાપોતલેશ્યાવાળા નૈરયિક ક્યારેક મહાકર્મવાળા હોય છે ?” ૩. ગયા ! ટિટું પડુત્વ, ઉ. ગૌતમ ! સ્થિતિની અપેક્ષાએ એવું થાય છે. से तेणटठेणं गोयमा ! एवं बुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - છે. (૪) વિયા, મ, ૨, ૩, ૨, મુ. ? (G) મમ, મુ. ૨, ૩ (૨) www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy