SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા અધ્યયન ૧ ૧૯૯ "सिय नीललेस्से नेरइए अप्पकम्मतराए काउलेस्से નર, મદામ્પતરાઈ !” ઢં.૨. પર્વ મજુરમારે વિ. णवरं-तेउलेस्सा अब्भहिया, રૂ-૨૪, વં નવ- રોમાળિયા, जस्स जइ लेस्साओ तस्स तइ भाणियवाओ, जोइसियस्स न भण्णइ, जोइसिएसु एगा तेउलेस्सा तत्थ नत्थि अप्पकम्म-महाकम्म परूवणं, प. सिय भंते ! पम्हलेस्से वेमाणिए अप्पकम्मतराए, सुक्कलेस्से वेमाणिए महाकम्मतराए? નીલલેશ્યાવાળા નૈરયિક ક્યારેક અલ્પકર્મવાળા હોય છે અને કાપોતલેશ્યાવાળા નૈરયિક ક્યારેક મહાકર્મવાળા હોય છે. ૮.૨. આ પ્રમાણે અસુરકુમારનાં વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષ : તેમાં એક તેજોલેશ્યા વધારે હોય છે. ૬. ૩-૨૪. આ પ્રમાણે વૈમાનિક દેવો સુધી કહેવું જોઈએ. જેમાં જેટલી વેશ્યાઓ હોય, તેની તેટલી વેશ્યાઓ કહેવી જોઈએ. જ્યોતિષ્ક દેવોનાં દંડકનું વર્ણન કરવું ન જોઈએ. કારણકે જ્યોતિષ્કોમાં એક તેજોલેશ્યા જ છે. માટે તેમાં અલ્પકર્મ મહાકર્મની પ્રપણા નથી. પ્ર. ભતે ! શું પધ્ધલેશ્યાવાળા વૈમાનિક ક્યારેક અલ્પકર્મવાળા અને શુક્લલેશ્યાવાળા વૈમાનિક ક્યારેક મહાકર્મવાળા હોય છે ? ઉ. હા, ગૌતમ ! ક્યારેક એવું હોય છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે પપ્પલેશ્યાવાળા વૈમાનિક ક્યારેક અલ્પકર્મવાળા હોય છે અને શુક્લલેશ્યાવાળા વૈમાનિક ક્યારેક મહાકર્મવાળા હોય છે ? ગૌતમ ! સ્થિતિની અપેક્ષાએ એવું કહેવાય છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "પપ્પલેશ્યાવાળા વૈમાનિક ક્યારેક અલ્પકર્મવાળા હોય છે અને શુક્લલેશ્યાવાળા વૈમાનિક ક્યારેક મહાકર્મવાળા હોય છે.” બાકીનાં નૈરયિકનાં સમાન અલ્પકર્મવાળા -જાવતમહાકર્મવાળા હોય છે એવું કહેવું જોઈએ. ૩. દંતા, TયT ! સિય | प. से कणठेणं भंते ! एवं वुच्चइ “पम्हलेस्से वेमाणिए अप्पकम्मतराए सुक्कलेस्से वेमाणिए महाकम्मतराए ?" ૩. ઉ. યમ ! ટિટું પડુ, से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“पम्हलेस्से वेमाणिए अप्पकम्मतराए, सुक्कलेस्से वेमाणिए महाकम्मतराए," सेसं जहा नेरइयस्स अप्पकम्मतराए -जावमहाकम्मतराए। - વિચા. સ. ૭, ૩. ૩, ૩, ૬-૬ ૩૬. ચૈસાનુસારે નવા નામેવા . ટ્ટ× 7 મંતે ! નીવે શું ખાળકુ દોન્ના? ૩૬, વેશ્યાનાં અનુસાર જીવોમાં જ્ઞાનનાં ભેદ : પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યાવાળા જીવમાં કેટલા જ્ઞાન હોય ઉ. ગૌતમ ! બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય છે. उ. गोयमा ! दोसु वा, तिसु वा, चउसु वा णाणेसु હોન્ના / दोसु होमाणे-आभिणिबोहिय, सुयणाणेसु होज्जा, જો બે જ્ઞાન હોય તો – આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy