SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા અધ્યયન उ. हंता, गोयमा ! कण्हलेस्स णीललेस्स काउलेस्सेसु उववज्जइ, जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ । ૧. ૐ - સે મૂર્ખ ભંતે ! હજેસ્સું ખાવतेउलेस्से असुरकुमारे, कण्हलेस्सेसु - जावतेउलेस्सेसु असुरकुमारेसु उववज्जइ ? कण्हलेस्से णीललेस्से काउलेस्से तेउलेस्से उब्वट्टइ ? जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ ? गोयमा ! एवं जहेब नेरइए तहा असुरकुमारे वि -ખાવ- થળિયકુમારે વિ। ૩. T. ૐ શ્રી સે મૂળ અંતે ! દઇસ્સે -ખાવ- તે જેસે पुढविक्काइए कण्हलेस्सेसु - जाव- तेउलेस्सेसु पुढविकाइएसु उववज्जइ ? कण्हलेस्से - जाव- तेउलेस्से उव्वट्टइ ? जल्लेसे उववज्जइ तल्लेसे उब्वट्टइ ? ૩. દંતા, શૌયમા ! હલેસે નાવ- તેવુસ્સે पुढविक्काइए कण्हलेस्सेसु -जाव- तेउलेस्सेसु पुढविक्काइएसु उववज्जइ, सिय कण्हलेस्से उव्वट्टर, सिय णीललेस्से उब्वट्टर, सिय काउलेस्से उव्वट्टइ, सिय जल्लेस्से उववज्जइ तल्लेसे उव्वट्टइ, ૬. तेउलेस्से उववज्जइ, णो चेव णं तेउलेस्से उव्वट्टइ । दं. १३, १६. एवं आउक्वाइया-वणस्सइकाइया वि भाणियव्वा । दं. १४. से नूणं भंते! कण्हलेस्से णीललेस्से काउलेस्से तेउक्काइए, कण्हलेस्सेसु णीललेस्सेसु काउलेस्सेसु ते उक्काइएसु उववज्जइ ? कण्हलेसे णीललेसे काउलेसे उव्वदृइ ? जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ ? Jain Education International For Private ૧૧૯૫ ઉ. હા, ગૌતમ ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યાવાળા નારકોમાં ઉત્પન્ન થાય છે. જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે, તેજ લેશ્યામાં ઉદ્દવર્તન કરે છે. પ્ર. દં.૨-૧૧, ભંતે ! વાસ્તવમાં શું કૃષ્ણલેશ્યા -યાવતેજોલેશ્યાવાળા અસુરકુમાર કૃષ્ણલેશ્યા -યાવત્તેજોલેશ્યાવાળા અસુરકુમા૨ોમાં ઉત્પન્ન થાય છે ? શું તે કૃષ્ણલેશ્યા નીલલેશ્યા કાપોતલેશ્યા તેજો લેશ્યાવાળા થઈને જ ઉદ્દવર્તન કરે છે ? જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે, શું તેજ લેશ્યામાં ઉદ્દવર્તન કરે છે ? ઉ. હા, ગૌતમ ! જેમ નારકીનાં ઉત્પાદ-ઉર્તનનાં સંબંધમાં કહ્યું, તેવી જ રીતે અસુરકુમારથી સ્તનિતકુમાર સુધી પણ કહેવું જોઈએ. પ્ર.નં. ૧૨. ભંતે ! વાસ્તવમાં શું કૃષ્ણલેશ્યા -યાવત્તેજોલેશ્યાવાળા પૃથ્વીકાયિક કૃષ્ણલેશ્યા -યાવત્તેજોલેશ્યાવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે ? શું તે કૃષ્ણલેશ્યા યાવત્- તેજોલેશ્યાવાળા થઈને જ ઉદ્દવર્તન કરે છે ? જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે શું તેજ લેશ્યામાં ઉદ્દવર્તન કરે છે ? ઉ. હા, ગૌતમ ! કૃષ્ણલેશી -યાવત્- તેજોલેશી પૃથ્વીકાયિક કૃષ્ણલેશ્યા -યાવત્- તેજોલેશ્યાવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે, ક્યારેક કૃષ્ણલેશી થઈને ઉદ્દવર્તન કરે છે, ક્યારેક નીલલેશી થઈને ઉદ્દવર્તન કરે છે, ક્યારેક કાપોતલેશી થઈને ઉદ્દવર્તન કરે છે. ક્યારેક જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે, તેજ લેશ્યામાં ઉદ્દવર્તન કરે છે. તેજોલેશ્યાથી યુક્ત થઈને ઉત્પન્ન તો થાય છે, પરંતુ તેજોલેશ્યાવાળા થઈને ઉદ્દવર્તન કરતા નથી. .૧૩,૧૬. આ પ્રમાણે અાયિકો અને વનસ્પતિકાયિકોના વિષયમાં પણ કહેવું જોઈએ. પ્ર. ૬,૧૪, ભંતે ! વાસ્તવમાં શું કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યાવાળા તેજસ્કાયિક, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોસલેશ્યાવાળા તેજસ્કાયિકોમાં ઉત્પન્ન થાય છે ? શું કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યાવાળા થઈને ઉદ્દવર્તન કરે છે ? જે લેશ્યામાં : Personal Use ofઉત્પન્ન થાય છે, શું તેજ લેશ્યામાં ઉદ્દવર્તન કરે છે ?ary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy