SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા અધ્યયન ૫. उ. गोयमा ! णो इणट्ठे समट्ठे, अंतकिरियं पुण करेज्जा । ૧. ૐ. ૨૭-૨૨, વેદંવિય-તેઽયિ-પરિનિાં મંતે ! इंदिय इंदिय चउरिंदिएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा ? उ. गोयमा ! णो इणट्ठे समट्ठे, मणप्पज्जवणाणं पुण उप्पाडेज्जा । ૫. ૩. ૐ ?-૬, વળાવ! [ મંતે ! વાડાइहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा ? ૫. ૐ. ૨૦-૨૩, પંચંદ્રિય-તિરિવનોળિય-મભૂતवाणमंतर - जोइसिए णं भंते ! पंचेंदियतिरिक्खजोणिय मणूस वाणमंतर जोइसिएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा ? T. गोयमा ! णो इणट्ठे समट्ठे, अंतकिरियं पुण करेज्जा | ૩. પોયમા ! અત્યે તમેષ્ના, અત્યા નો લમેગ્ના | एवं जहा रयणप्पभापुढविनेरइए । दं. २४. सोहम्मगदेवे णं भंते ! अनंतरं चयं चइत्ता तित्थगरत्तं लभेज्जा ? વ -નાવ- સદ્ઘતિહાદેવે । - ૫૧. ૧. ૨૦, મુ. ૨૪૪૪-૨૪૬૮ ७६. चउवीसदंडएसु चक्कवट्टिआईणं परूवणं ૩. ग्यणप्पभापुढविनेरइए णं भंते ! रयणप्पभापुढविनेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता चक्कवट्टित्तं સમેના? ૩. ગોયમા ! અત્ચાકણ તમન્ના, અત્યાઘુ જો તમેગ્ના | ૧. મે વંદ્વેનું મંતે ! વં યુઅદ્ ‘અત્ચાઇ તમન્ના, અત્યાઘુ જો મેગ્ગા ?' गोयमा ! जहा स्यणप्पभापुढवी नेरइयस्स तित्थगरते । Jain Education International પ્ર. ૬.૧૫-૧૬, ભંતે ! વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયિકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ૧૩૩૫ ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પરંતુ તે અન્તક્રિયા કરી શકે છે. પ્ર. ૬. ૧૭–૧૯, ભંતે ! બેઈન્દ્રિય- ત્રેઈન્દ્રિય- ચઉરેન્દ્રિય જીવ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરેન્દ્રિય જીવોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી પરંતુ મનઃ પર્યવજ્ઞાનનું ઉપાર્જન કરી શકે છે. પ્ર. દં. ૨૦-૨૩, ભંતે ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક-મનુષ્ય, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવ પંચેન્દ્રિય તિર્યંચ યોનિક, મનુષ્ય, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, પરંતુ અન્તક્રિયા કરી શકે છે. પ્ર. ૬, ૨૪, ભંતે ! સૌધર્મ કલ્પનાં દેવ, પોતાના ભવથી ચ્યવન કરીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! કોઈ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી. બાકીનું વર્ણન રત્નપ્રભા પૃથ્વીનાં નારકનાં સમાન જાણવું જોઈએ. આ પ્રમાણે સર્વાર્થસિદ્ધ વિમાનનાં દેવ સુધી જાણવું જોઈએ. ૭૬. ચોવીસ દંડકોમાં ચક્રવર્તિત્વ આદિની પરુપણા : પ્ર. ભંતે ! રત્નપ્રભા પૃથ્વીનાં નારક રત્નપ્રભા પૃથ્વીનાં નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) ચક્રવર્તીપદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! કોઈ ચક્રવતી પદ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - કોઈ ચક્રવર્તીપદ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી"? For Private Personal Use Only ઉ. ગૌતમ ! જેમ રત્નપ્રભા પૃથ્વીનાં નારકને તીર્થંકર પદની પ્રાપ્તિનાં સંબંધમાં કહ્યું છે. (તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. ) www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy