SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩૪ प. पंकप्पभापुढविनेरए गं भंते! पंकष्पभापुढविनेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरतं लभेज्जा ? ૩. गोयमा ! णो इणट्ठे समट्ठे, अंतकिरियं पुण करेज्जा । प. धूमप्पभापुढविनेरइए णं भंते! धूमप्पभापुढवि नेर एहिंता अनंतरं उच्चट्टित्ता तित्थगतं लभेज्जा ? गोयमा ! णो इणट्ठे समट्ठे, बिरडं पुण लभेज्जा । प. तमापुढविनेरइए णं भंते ! तमापुढविनेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा ? ૩. उ. गोयमा ! णो इणट्टे समट्ठे, विरयाविरयं पुण નમુના ૫. असत्तमा पुढविनेरइए णं भंते ! अहेसत्तमा पुढविनरेइएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं મેના? ૩. યમા ! તો ફળદ્ધે મમછે, મમ્મત્ત પુન તમે જ્ઞાા एवं - जाव- वाल्लुयप्पभापुढविनेरहएहिंतो तित्थगरतं મેના ૬. .. 5. गोयमा ! णो इणट्ठे समट्ठे, अंतकिरिंय पुण करेज्जा | एवं निरन्तरं - जाव- आउक्काइए दं. १४. तेउक्काइए णं भंते ! तेउक्काइएहिंतो अनंतरं उब्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा ? ૩. કું. ૨-૨ રૂ. અનુવુમારે ગં મંતે ! અનુરજુમારેાિંતો अनंतरं उब्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा ? गोयमा ! णो इणट्ठे समट्ठे, केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए । एवं वाउक्काइए वि । Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૨ આ પ્રમાણે વાલુકાપ્રભા પૃથ્વી સુધીનાં નૈરિયકોમાંથી નીકળીને સીધા તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે. (અને કોઈ કરતા નથી.) પ્ર. ભંતે ! પંકપ્રભા પૃથ્વીનાં નારક પંકપ્રભા પૃથ્વીનાં નૈરિયકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ૩. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પરંતુ તે અન્તક્રિયા કરી શકે છે. પ્ર. ભંતે ! ધૂમપ્રભા પૃથ્વીનાં ના૨ક ધૂમપ્રભા પૃથ્વીનાં નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, પરંતુ તે વિરતિ પ્રાપ્ત કરી શકે છે. પ્ર. ભંતે ! તમાપૃથ્વીનાં નારક તમાપૃથ્વીનાં નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરી શકે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પરંતુ તે વિરતાવિરત (દેશ વિરતિ) ને પ્રાપ્ત કરી શકે છે. પ્ર. ભંતે ! અધઃસપ્તમ પૃથ્વીનાં નારક અધઃસપ્તમ પૃથ્વીનાં નૈયિકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પરંતુ તે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. પ્ર.નં.૨-૧૩, ભંતે ! અસુરકુમાર દેવ અસુરકુમારોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, પરંતુ તે અન્તક્રિયા કરી શકે છે. આ પ્રમાણે નિરંતર અાયિક સુધી જાણવું જોઈએ. પ્ર. ૬.૧૪, ભંતે ! તેજસ્કાયિક જીવ તેજસ્કાયિકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પરંતુ તે કેવળી પ્રરૂપિત ધર્મશ્રવણ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે વાયુકાયિકનાં વિષયમાં પણ સમજી લેવુ જોઈએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy