SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ કિયા અધ્યયન ૧૨૩૯ ૧ ४. अत्थेगइए जीवे एगइयाओ जीवाओ जं समयं ૪. કોઈ જીવ, એક જીવની અપેક્ષાથી જે સમયે काइयाए आहिगरणियाए पाओसियाए किरियाए કાયિકી, આધિકરણીકી અને પ્રાષિકી ક્રિયાથી अपुढे तं समयं पारियावणियाए किरियाए अपुढे, અસ્પષ્ટ થાય છે, તે સમયે પારિતાપનીકી ક્રિયાથી पाणाइवायकिरियाए अपुढें । પણ અસ્પષ્ટ થાય છે અને પ્રાણાતિપાતની ક્રિયાથી પણ અસ્પષ્ટ થાય છે. - TUT. . ૨૨, મુ. ? ૬૨ ૦ નીવ-જા પ્રભુ યા રિચા પરોપર- ૯, જીવ ચોવીસ દંડકોમાં કાયિકાદિ પાંચ ક્રિયાઓનું પરસ્પર सहभावो સહભાવ : प. जस्स णं भंते! जीवस्स काइया किरिया कज्जइ तस्स પ્ર. ભંતે ! જે જીવને કાયિકી ક્રિયા હોય છે, શું તેને आहिगरणिया किरिया कज्जइ? जस्स आहिगरणिया આધિકરણીકી ક્રિયા હોય છે?જજીવને આધિકરણીકી किरिया कज्जइ तस्स काइया किरिया कज्जइ? ક્રિયા હોય છે, શું તેને કાયિકી ક્રિયા હોય છે ? उ. गोयमा! जस्स णं जीवस्स काइया किरिया कज्जइ, ઉ. ગૌતમ ! જે જીવને કાયિકી ક્રિયા હોય છે, तस्म आहिगरणी णियमा कज्जइ, તેના નિયમથી આધિકરણીકી ક્રિયા હોય છે, जस्स आहिगरणी किरिया कज्जइ, જેને આધિકરણીકી ક્રિયા હોય છે, तस्स वि काइया किरिया णियमा कज्जइ । તેને પણ નિયમથી કાયિકી ક્રિયા હોય છે. जस्स णं भंते ! जीवस्स काइया किरिया कज्जइ, પ્ર. ભંતે ! જે જીવને કાયિકી ક્રિયા હોય છે, तस्स पाओसिया किरिया कज्जइ ? શું તેને પ્રાષિકી ક્રિયા હોય છે, जस्स पाओसिया किरिया कज्जइ, જેને પ્રાપિકી ક્રિયા હોય છે, तस्स काइया किरिया कज्जइ ? શું તેને કાયિકી ક્રિયા હોય છે ? ૩. યHI ! Uવે જેવા ઉ. ગૌતમ ! પૂર્વવત્ (નિયમથી થાય)જાણવું જોઈએ. जस्स णं भंते ! जीवस्स काइया किरिया कज्जइ , પ્ર. ભંતે ! જે જીવને કાયિકી ક્રિયા હોય છે तस्स पारियावणिया किरिया कज्जइ? શું તેને પારિતાપનિકી ક્રિયા હોય છે ? जस्स पारियावणिया किरिया कज्जइ, જેને પારિતાપનિકી ક્રિયા હોય છે तस्स काइया किरिया कज्जइ? શું તેને કાયિકી ક્રિયા હોય છે ? गोयमा! जस्स णं जीवस्स काइया किरिया कज्जइ, ઉ. ગૌતમ ! જે જીવને કાયિકી ક્રિયા હોય છે, तस्स पारियावणिया किरिया सिय कज्जइ, सिय તેને પારિતાપનિકી ક્રિયા ક્યારેક હોય છે અને णो कज्जइ, ક્યારેક હોતી નથી, जस्स पूण पारियावणिया किरिया कज्जइ, પરંતુ જેને પારિતાપનિકી ક્રિયા હોય છે, तस्स काइया किरिया णियमा कज्जइ। તેને કાયિકી ક્રિયા નિશ્ચિત હોય છે. एवं पाणाइवायकिरिया वि। આ પ્રમાણે પ્રાણાતિપાત ક્રિયાનું સહભાવ કહેવું જોઈએ. एवं आदिल्लाओ परोप्परं णियमा तिण्णि कज्जति। આ પ્રમાણે પ્રારંભની ત્રણ ક્રિયાઓનું પરસ્પર સહભાવ નિયમથી થાય છે. जस्स आदिल्लाओ तिण्णि कज्जंति, જેના પ્રારંભની ત્રણ ક્રિયાઓ હોય છે, तस्स उवरिल्लाओ दोण्णि सिय कज्जति. सिय णो તેના આગળની બે ક્રિયાઓ ક્યારેક હોય છે અને ક્યારેક હોતી નથી, For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International વનંતિ,
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy