SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ काइयाइ पंच किरियाओ કાયિકી આદિ પાંચ ક્રિયાઓ : तेणं कालेणं तेणं समएणं-जाव-अंतेवासी मंडियपुत्ते णामं તે કાળ અને તે સમયમાં ભગવાનનાં અંતેવાસી શિષ્ય अणगारे पगइभद्दए -जाव- पज्जुवासमाणे एवं वयासी- પ્રકૃતિભદ્ર મંડિતપુત્ર નામક અણગારને વાવત પર્કપાસના કરતાં આ પ્રમાણે પૂછ્યું : T. હું જે મંત વિરિયો પUUત્તા ? પ્ર. અંતે ! ક્રિયાઓ કેટલી કહી છે ? उ. मंडियपुत्ता ! पंचकिरियाओ पण्णत्ताओ, तं जहा- ઉ. મંડિતપુત્ર ! પાંચ ક્રિયાઓ કહી છે, જેમકે - ૬. Rા , ૨. દિકરાય, રૂ. પાસિયા, ૧. કાયિકી, ૨. આધિકરણીકી, ૩. પ્રાષિકી, ૪. પરિવળિયા, ૫. પાનફુવારા ' | ૪. પારિતાપનિકી, ૫. પ્રાણાતિપાત ક્રિયા. - વિ. સ. રૂ, ૩. , મુ. ૨-૨ चउवीसदंडएसु काइयाइ पंच किरियाओ ૭. ચોવીસ દંડકોમાં કાયિકી આદિ પાંચ ક્રિયાઓ : ૫. . . ને મંત! વડુ િિરયા પUUત્તા ? પ્ર. ૧, ભંતે ! નારકોમાં કેટલી ક્રિયાઓ કહી છે ? उ. गोयमा ! पंच किरियाओ पण्णत्ताओ. तं जहा ઉ. ગૌતમ ! પાંચ ક્રિયાઓ કહી છે, જેમકે - ૬. 1થા ગાવ- ૬. પાવાથરિયા | ૧. કાયિકી -વાવ- પ. પ્રાણતિપાતક્રિયા. ટું ર-ર૪ d -નવિ- રોમાળિયા દે. ૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી પાંચ - quUT, ૫, ૨૨, મુ. ૨ ૬ ૦ ૬ ક્રિયાઓ જાણવી જોઈએ. ૮. નવેમુ ચાર વિરિયા પુપુર્દમાવ પૂર્વ- ૮. જીવોમાં કાયિકી આદિ ક્રિયાઓનાં સ્પષ્ટ-સ્કૃષ્ટ ભાવનું પ્રપણ : प. जीवे णं भंते ! जं समयं काइयाए आहिगरणियाए પ્ર. ભંતે ! જે સમયે જીવ કાયિકી, અધિકરણીકી અને पाओसियाए किरियाए पुठेतंसमयंपारियावणियाए પ્રાષિકી ક્રિયાથી પૃષ્ટ થાય છે, શું તે સમયે किरियाए पुढे पाणाइवायकिरियाए पुढे ? પારિતાપનિકી ક્રિયાથી સ્પષ્ટ થાય છે કે પ્રાણાતિપાતની ક્રિયાથી સ્પષ્ટ થાય છે ? उ. १. गोयमा ! अत्थेगइए जीवे एगइयाओ जीवाओ ઉ. ૧. ગૌતમ ! કોઈ જીવ, એક જીવની અપેક્ષાથી जं समयं काइयाए आहिगरणियाए पाओसियाए જે સમયે કાયિક, આધિકરણીકી અને પ્રાષિકી किरियाए पुढे तं समयं पारियावणियाए किरियाए ક્રિયાથી સ્પષ્ટ થાય છે, તે સમયે પારિતાપનિકી पुढे, पाणाइवाय किरियाए पुढें। ક્રિયાથી પણ સ્પષ્ટ થાય છે અને પ્રાણાતિપાતની ક્રિયાથી પણ સ્પષ્ટ થાય છે. २. अत्थेगइए जीवे एगइयाओ जीवाओ जं समयं ૨. કોઈ જીવ, એક જીવની અપેક્ષાથી જે સમયે काइयाए आहिगरणियाए पाओसियाए किरियाए કાયિક, આધિકરણીકી અને પ્રાષિકી ક્રિયાથી पुठे तं समयं पारियावणियाए किरियाए पुठे, સ્પષ્ટ થાય છે, તે સમયે પારિતાપનિકી ક્રિયાથી पाणाइवायकिरियाए अपुढे । સ્પષ્ટ થાય છે. પરંતુ પ્રાણાતિપાતની ક્રિયાથી સ્પષ્ટ થતા નથી. ३. अत्थेगइए जीवे एगइयाओ जीवाओ जं समयं ૩. કોઈ જીવ, એક જીવની અપેક્ષાથી જે સમયે काइयाए आहिगरणियाए पाओसियाए किरियाए કાયિકી, આધિકરણીકી અને પ્રાષિકી ક્રિયાથી पुढे तं समयं पारियावणियाए किरियाए अपुढें, સ્પષ્ટ થાય છે, તે સમયે પારિતાપનિકી ક્રિયાથી पाणाइवायकिरियाए अपुढे । અસ્પષ્ટ થાય છે અને પ્રાણાતિપાતની ક્રિયાથી પણ અપ્પષ્ટ થાય છે. ૨. () લાવ. મ. ૪, મુ. ૨૪ () વિ સ. ૮, ૩. ૪, મુ. ૨ (૪) સમ, ૨, ૬, મુ. ? (૨) પUT. ૨૨, મુ. ૨૬ ૦૬ www.jainelibrary.org Jain Education International For Private & Personal use only
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy