SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૯૭૧ एवं सुयनाणसागारोवउत्ता वि। ओहिनाणसागारोवउत्ता जहा ओहिनाणलद्धिया। मणपज्जवनाणसागारोवउत्ताजहामणपज्जवना સ્ત્રક્રિયા केवलनाणसागारोवउत्ता जहा केवलनाणलद्धिया। मइअन्नाणसागारोवउत्ताणं तिणि अन्नाणाई भयणाए। एवं मुयअन्नाणसागारोवउत्ता वि। विभंगनाणसागारोवउत्ताणं तिण्णि अन्नाणाई નિયમ प. अणागारावउत्ता णं भंते ! जीवा किं नाणी, अन्नाणी? उ. गोयमा ! पंच नाणाई, तिण्णि अन्नाणाई भयणाए। આ પ્રમાણે શ્રુતજ્ઞાન-સાકારોપયોગ-યુક્ત જીવોનું વર્ણન પણ છે. અવધિજ્ઞાન-સાકારોપયોગ યુક્ત જીવોનું વર્ણન અવધિજ્ઞાન-લબ્ધિયુક્ત જીવોનાં સમાન છે. મન:પર્યવજ્ઞાન- સાકારોપયોગયુક્ત જીવોનું વર્ણન મન:પર્યવજ્ઞાનલબ્ધિ યુક્ત જીવોનાં સમાન છે. કેવળજ્ઞાન- સાકારોપયોગયુક્ત જીવોનું વર્ણન કેવળજ્ઞાન લબ્ધિયુક્ત જીવોનાં સમાન છે. મતિ-અજ્ઞાન-સાકારોપયોગયુક્ત જીવોમાં ત્રણ અજ્ઞાન ભજનાથી પ્રાપ્ત થાય છે. શ્રુત-અજ્ઞાન-સાકારોપયોગયુક્ત જીવોનું વર્ણન પણ આ પ્રમાણે છે. વિભૃગજ્ઞાન-સાકારોપયોગયુક્ત જીવોમાં નિયમત: (વગર વિકલ્પના) ત્રણ અજ્ઞાન પ્રાપ્ત થાય છે. પ્ર. ભંતે ! અનાકારોપયોગયુક્ત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તેમાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ચક્ષુદર્શન અને અચસુદર્શનઅનાકારોપયોગયુક્ત જીવોનું વર્ણન કરવું જોઈએ. વિશેષ : ચાર જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. પ્ર. ભંતે ! અવધિદર્શન- અનાકારોપયોગયુક્ત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તેમાં કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે, કેટલાક ચાર જ્ઞાનવાળા છે. જે ત્રણ જ્ઞાનવાળા છે, તે ૧. આભિનિબોધિકજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાનવાળા છે. જે ચાર જ્ઞાનવાળા છે, તે ૧. આભિનિબોધિકજ્ઞાન -વાવત- ૨-૪, મન:પર્યવજ્ઞાનવાળા છે. જે અજ્ઞાની છે, તેમાં નિયમિત: (વગર વિકલ્પના) ત્રણ અજ્ઞાન પ્રાપ્ત થાય છે, જેમકે - ૧. મતિ-અજ્ઞાન, ૨. શ્રુત-અજ્ઞાન, ૩, વિર્ભાગજ્ઞાન. एवं चक्खुदसण-अचक्खुदंसण अणागारोवउत्तावि, णवरं-चत्तारि नाणाई, तिणि अन्नाणाई भयणाए। प. ओहिदसणअणागारोवउत्ता णं भंते ! जीवा किं नाणी अन्नाणी? ૩. મા ! ના વિ. ના વિશે નળ તે પ્રત્યે તિનાળા, अत्यगइया चउनाणी। जे तिन्नाणी ते १. आभिणिबोहियनाणी य, ૨. મુચના ય, રૂ. દિના વા जे चउनाणी ते १. आभिणिवोहियनाणी -जाब૨-૮, મUITMવના | जे अन्नाणी ते नियमा तिअन्नाणी, तं तहा , 9. મગના , ર, જૂથબન્નrvfT રૂ. વિમંન ચ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy