SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યાનુયોગ ભાગ-૨ प, तस्स अलद्धिया णं भंते ! जीवा किं नाणी. अन्नाणी? ૩. ચમા ! ના, વિ, બનાળા વિના जे नाणी ते अत्थेगइया दुन्नाणी, अत्थेगइया एगनाणी। जे दुन्नाणी ते १. आभिणिबोहियनाणी य. ૨, મુચનાળા ચ | जे एगनाणी ते केवलनाणी । जे अन्नाणी ते नियमा दुअन्नाणी, तं जहा 9. મફુગના ય, ૨. સુચના ચ | चक्खिदिय-घाणिंदियलद्धियाणं अलद्धियाण य जहेव सोइंदियस्स लद्धिया अलद्धिया। , जिभिंदियलद्धियाणं चत्तारि नाणाई, तिण्णि य अन्नाणाणि भयणाए। तस्स अलद्धिया णं भंते ! जीवा किं नाणी, अन्नाणी? થT ! ના વિ, નાળા વિશે जे नाणी ते नियमा एगनाणी-केवलनाणी। પ્ર. ભંતે ! શ્રોત્રેન્દ્રિય લબ્ધિ રહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તેમાંથી કેટલાક બે જ્ઞાનવાળા છે, કેટલાક એક જ્ઞાનવાળા છે. જે બે જ્ઞાનવાળા છે. તે ૧. આભિનિબોધિક જ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની છે. જે એક જ્ઞાનવાળા છે, તે એકમાત્ર કેવળજ્ઞાની છે, જે અજ્ઞાની છે તે નિયમતઃ બે અજ્ઞાન વાળા છે. જેમકે - ૧. મતિ- અજ્ઞાન, ૨. શ્રુત-અજ્ઞાન. ચયુરેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય-લબ્ધિશ્રુક્ત અને લબ્ધિ રહિત જીવોનું વર્ણન શ્રોત્રેન્દ્રિયલબ્ધિ યુક્ત અને લબ્ધિ રહિત જીવોનાં સમાન છે. રસેન્દ્રિયલબ્ધિવાળા જીવોમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. ભંતે ! રસેન્દ્રિયલબ્ધિ રહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તે નિયમતઃ (વગર વિકલ્પ) એક જ જ્ઞાન કેવળજ્ઞાન છે. જે અજ્ઞાની છે તે નિયમતઃ (વગર વિકલ્પ) બે અજ્ઞાનવાળા છે, જેમકે – ૧. મતિ-અજ્ઞાન, ૨. શ્રુત-અજ્ઞાન. સ્પર્શેન્દ્રિય લબ્ધિ-યુક્ત અને લબ્ધિ રહિત જીવોનું વર્ણન ઈન્દ્રિય લબ્ધિ યુક્ત અને ઈન્દ્રિય લબ્ધિ રહિત જીવોનાં સમાન છે. ૧૦. ઉપયોગ દ્વાર : પ્ર. ભંતે ! સાકારોપયોગ-યુક્ત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ )થી પ્રાપ્ત થાય છે. ભંતે ! આભિનિબોધિકજ્ઞાન- સાકારોપયોગયુક્ત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તેમાં ચાર જ્ઞાન ભજના (વિકલ્પ)થી ૩. जे अन्नाणी ते नियमा दुअन्नाणी, तं जहा છે. મનાઈ ય, ર, મુનના ચા फासिंदियलद्धियाणंअलद्धियाणंजहाइंदियलद्धिया य अलद्धिया य। - વિચા. સ. ૮, ૩. ૨. મુ. ૮૨-૨૨ ૬ १०. उवओगदारंप. मागारोवउत्ताणं भंते ! जीवा किं नाणी, अन्नाणी? उ. गोयमा ! पंच नाणाई, तिण्णि अन्नाणाई भयणाए । प. आभिणिवाहियनाणसागारोवउत्ताणं भंते ! जीवा ફિ ના, ના ? ૩. યમી વત્તાર ના ડું મથTTU | Jain Education International For Private & Personal use Only પ્રાપ્ત થાય છે. www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy