SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન وی 1. ઇ-૬, ઢાત્રિદ્ધિયા મંતે ! નીવ #િ TIMા. પ્ર. ૫-૯, ભંતે ! દાનલબ્ધિ યુક્ત જીવ શું જ્ઞાની છે મUTI ? કે અજ્ઞાની છે ? उ. गोयमा! पंच नाणाई तिणि अन्नाणाई भयणाए। ઉ. ગૌતમ ! દાનલબ્ધિયુક્ત જીવોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. प. तस्स अलद्धिया णं भंते ! जीवा किं नाणी. ભંતે ! દાનલબ્ધિ રહિત જીવ જ્ઞાની છે કે अन्नाणी? અજ્ઞાની છે ? गोयमा ! नाणी, नो अन्नाणी नियमा एगनाणी- ઉ. ગૌતમ ! તે જ્ઞાની છે. અજ્ઞાની નથી તેમાં વસ્ત્રના નિયમથી એકમાત્ર કેવળજ્ઞાન હોય છે. एवं-जाव-वीरियस्सलद्धीअलद्धीय भाणियब्वा। આ પ્રમાણે વીર્ય લબ્ધિયુક્ત અને વીર્યલબ્ધિ રહિત સુધીનું વર્ણન કરવું જોઈએ. बालवीरियलद्धियाणं तिण्णि नाणाइं, तिण्णि બાળવાર્ય લબ્ધિ યુક્ત જીવોમાં ત્રણ જ્ઞાન અને अन्नाणाई भयणाए। ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. तस्स अलद्धियाई पंच नाणाइं भयणाए। બાળવાર્ય લબ્ધિ રહિત જીવોમાં પાંચ જ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. पंडियवीरियलद्धियाणं पंच नाणाई भयणाए। પંડિત વીર્ય લબ્ધિયુક્ત જીવોમાં પાંચ જ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. तस्स अलद्धियाणं मणपज्जवनाणवज्जाइं चत्तारि પંડિત વીર્ય લબ્ધિ રહિત જીવોમાં મન:नाणाई अन्नाणाणि तिण्णि य भयणाए। પર્યવજ્ઞાનનાં સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ )થી પ્રાપ્ત થાય છે. प. बालपंडियवीरियलद्धिया णं भंते ! जीवा किं ભંતે ! બાળ-પંડિત-વીર્યલબ્ધિવાળા જીવ જ્ઞાની નાળા, ના ? છે કે અજ્ઞાની છે ? उ. गोयमा ! तिण्णि नाणाई भयणाए । ઉ. ગૌતમ ! તેમાં ત્રણ જ્ઞાન ભજના (વિકલ્પોથી પ્રાપ્ત થાય છે. तस्स अलद्धियाणं पंच नाणाई, तिण्णि य अन्नाणाई બાળ પંડિત વીર્યલબ્ધિ-રહિત જીવોમાં પાંચ જ્ઞાન મથMII અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ )થી પ્રાપ્ત થાય છે. 1. ૨૦, દ્વિત્રિદ્ધિથી જ મંત ! નીવા વિ નાળા, પ્ર. ૧૦. અંતે ! ઈન્દ્રિય લબ્ધિ યુક્ત જીવ જ્ઞાની છે अन्नाणी? કે અજ્ઞાની છે ? उ. गोयमा ! चत्तारि नाणाई तिण्णि य अन्नाणाई ઉ. ગૌતમ ! તેમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. तस्स अलद्धिया णं भंते ! जीवा किं नाणी, પ્ર. ભંતે ! ઈન્દ્રિય લબ્ધિ રહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? गोयमा! नाणी, नो अन्नाणी, नियमा एगनाणी- ઉ. ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. તે નિયમત: વેવનારા (વગર વિકલ્પના) એકમાત્ર કેવળજ્ઞાની છે. सोइंदियलद्धियाणं जहा इंदियलद्धिया। શ્રોત્રેન્દ્રિય લબ્ધિયુક્ત જીવોનું વર્ણન ઈન્દ્રિય For Private & Personal use Oલબ્ધિવાળા જીવોનો સમાન છે. પ્ર. ભલે Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy