SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. ગયા ! સે નદીનામનુવડું ગુવાને દત્યે દત્યે ઉ. ગૌતમ ! જેમ યુવક-યુવતીનાં હાથ પોતાના गेण्हेज्जा -जाव-नो विकुब्बिसु वा, विकुब्वंति वा, હાથથી દઢતાપૂર્વક પકડીને ચાલે છે -યાવતविकुब्बिस्संति वा। એટલા રૂપોની વિકણા ક્યારેય કરી નથી, કરતા નથી અને કરશે પણ નહિં. ર્વ -જ્ઞાતિ- સનિલેસ ય આ પ્રમાણે સન્નિવેશ રૂપો સુધીની વિકવણા -વિયા, સ. ૩, ૩, ૬, મુ. ?? - ૩ કહેવી જોઈએ. ૨૩. વિચારી નર નારદાવિરાછાપવા- ૧૩. વિદુર્વણાકારી અણગારનાં આરાધક વિરાધકત્વનું પ્રરૂપણ : प. से भंते ! किं मायी विकुब्वइ, अमायी विकुब्वइ ? પ્ર. ભંતે ! શું માથી અણગાર વિદુર્વણા કરે છે કે અમાથી અણગાર વિકર્વણા કરે છે ? उ. गोयमा ! मायी विकुब्वइ, नो अमायी विकुम्बइ। ગૌતમ ! માયી અણગાર વિદુર્વણા કરે છે, અમારી અણગાર વિદુર્વણા કરતાં નથી. g, સે ટેનું તે ઈ લુન્ય - ભંતે ! એવું ક્યા કારણથી કહેવાય છે કે“मायी विकुब्वइ, नो अमायी विकुब्वइ ? માયી અણગાર વિકર્વણા કરે છે, અમારી અણગાર વિદુર્વણા કરતાં નથી ? ૩. Tયમાં ! Hથી કં પન-મથvi મોર્ચા ગૌતમ ! માયી અણગાર પ્રણીત (કરેલ) આહારभोच्चा वामेइ, પાણી કરે છે. આ પ્રમાણે વારંવાર આહાર-પાણી કરીને તે વમન (ઊલટી) કરે છે. . तस्स णं तेणं पणीएणं पाणभोयणेणं आठ તે આહાર-પાણીથી તેની અસ્થિ અને હાડકામાં अट्ठिमिंजा बहलीभवंति,पयणुए मंस-सोणिए भवइ, રહેલ મજજા કઠણ થઈ જાય છે. તેનું લોહી અને માંસ પાતળું થઈ જાય છે. जेविय से अहाबादरा पोग्गला ते विय से परिणमंति, તે આહારનાં જે સ્થૂલ પુદ્ગલ હોય છે તેનું તં ન€ - પરિણમન તે-તે રૂપમાં થાય છે, જેમકે - सोइंदियत्ताए -जाव- फासिंदियत्ताए, अट्ठि શ્રોત્રેન્દ્રિય રૂપમાં -વાવ- સ્પર્શેન્દ્રિય રૂપમાં अद्विमिंजकेस - मंसु - रोम - नहत्ताए सुक्कत्ताए તથા હાડકાં, હાડકાનાં મજજા, વાળ, દાઢી, सोणियत्ताए। મૂંછ, રોમ, નખ, વીર્ય, રક્તનાં રૂપમાં તે પરિણત થાય છે. अमायी णं लूहं पाण-भोयणं भोच्चा-भोच्चा णो અમારી અણગારએ રુક્ષ આહાર પાણીનું સેવન वामेइ, तस्स णं तेणं लूहेणं पाण-भोयणेणं अट्ठि કરે છે અને એવા રુક્ષ આહાર-પાણીનો ઉપભોગ अट्ठिमिंजा पतणूभवइ, बहले मंस सोणिए, કરીને તે વમન કરતાં નથી. તે રુક્ષ આહારપાણીનાં સેવનથી તેની અસ્થિ તથા હાડકાંના મજજા પાતળા થાય છે તથા તેનું માંસ અને રક્ત કઠણ થઈ જાય છે. (જાડું થઈ જાય છે) जे वि य से अहाबादरा पोग्गला ते वि य से તે આહાર-પાણીનાં જે સ્થૂલ પગલ હોય છે, परिणमंति, तं जहा તેનું પરિણમન તે-તે રૂપમાં થાય છે, જેમકે - उच्चारत्ताए पासवणत्ताए -जाव- सोणियत्ताए। મળ, મૂત્ર -વાવ- રક્તરૂપમાં પરિણમન થઈ જાય છે. Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy