SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વિદુર્વણા અધ્યયન ૬૧૯ से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે“मायी विकुब्वइ, नो अमायी विकुब्वइ ।” માયી અણગાર વિદુર્વણા કરે છે અને અમાયી અણગાર વિદુર્વણા કરતાં નથી.” मायी णं तस्स ठाणस्स अणालोइयपडिक्कते कालं માયી અણગાર પોતાના દ્વારા કરેલ વૈક્રિય करेइ णत्थि तस्स आराहणा। કરણરૂપની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વગર જોકાણ કરે છે તો તેની આરાધના થતી નથી. अमायी णं तस्स ठाणस्स आलोइयपडिक्ते कालं અમારી અણગાર જો આલોચના અને પ્રતિક્રમણ करेइ अत्थि तस्स आराहणा'। કરીને કાળ કરે છે તો તેની આરાધના થાય છે. -વિયા. સ. ૨, ૩, ૪, સુ. ૨૬ प. से भंते ! किं मायी विकुव्वइ ? अमायी विकुब्वइ ? પ્ર. ભંતે ! શું વિદુર્વણા માથી કરે છે કે અમારી કરે છે ? ૩. મા ! માચી વિહુ, જે માથા વિહુન્નર ઉ. ગૌતમ ! માયી વિદુર્વણા કરે છે, અમાથી વિમુર્વણા -વિયા. સ. ૨૩, ૩. ૧, ગુ. ૨૬ કરતાં નથી. ૨૪. માફસ વિરુવ ર ૩Mત્તિ ય પવળ - ૧૪, માયીની વિદુર્વણા કરવી અને ઉત્પત્તિનું પ્રરૂપણ : प. से भंते ! किं मायी विकुव्वइ ? अमायी विकुब्वइ ? પ્ર. ભંતે ! શું માયી અણગાર વિફર્વણા કરે છે કે અમાયી અણગાર વિફર્વણા કરે છે ? उ. गोयमा ! मायी विकुब्वइ, णो अमायी विकुव्वइ । ગૌતમ ! માયી અણગાર વિફર્વણા કરે છે, અમારી અણગાર વિદુર્વણા કરતાં નથી. माई णं तस्स ठाणस्स अणालोइयपडिक्वंते कालं માયી અણગાર તે પ્રકારની વિદુર્વણા કર્યા પછી करेइ अण्णयरेसु आभिओगिएसु देवलोगेसु તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વગર देवत्ताए उववज्जइ। જ કાળ કરે છે. તો તે મૃત્યુ પામી આભિયોગિક દેવલોકોમાંથી કોઈ પણ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. अमाई णं तस्स ठाणस्स आलोइय पडिक्कते कालं પરંતુ અમાયી અણગાર તે પ્રકારની વિદુર્વણા करेइ अण्णयरेसु अणाभिओगिएसु देवलोगेसु કર્યા પછી પશ્ચાત્તાપપૂર્વક પૂર્વોક્ત પ્રમાદ રૂપ देवत्ताए उववज्जइ। દોષ સ્થાનની આલોચના પ્રતિક્રમણ કરીને કાળ કરે છે. તો તે મરીને અનાભિયોગિક દેવલોકોમાંથી -વિયાં. સ. ૩, ૩૬, મુ. -૧૬ કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ૫. ગમેવુ માર વિજુવાનીનત્ય પવન – ૧૫. અસંવૃત અણગારની વિદુર્વણા સામર્થ્યનું પ્રરૂપણ : प. असंवुडे णंभंते! अणगारेबाहिरएपोग्गले अपरियाइत्ता પ્ર. ભંતે ! શું અસંવત અણગાર બાહરનાં પુદ્ગલોને पभू एगवण्णं एगरूवं विउवित्तए? ગ્રહણ કર્યા વગર, એક વર્ણવાળા એક રૂપની વિદુર્વણા કરવામાં સમર્થ છે ? उ. गोयमा ! णो इणढे समठे । ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ૫. ગમેવુ vi મંત મારે વાદિરપાન્ડે પ્ર. ભંતે ! શું અસંતૃત અણગાર બાહરનાં પુદ્ગલોને परियाइत्ता पभू एगवण्णं एगरूवं विउवित्तए ? ગ્રહણ કરીને એક વર્ણવાળા એક રૂપની વિકુર્વણા કરવામાં સમર્થ છે ? ૨. વિચા. સ. ૬૩, ૩. ૧, મુ. ૨૭ Jain Education International ૨. (૪) વિયા, ૫, ૨, ૩, ૬, મું. ? For Private & Personal Use Only (૨) (૩) વિચા. સ. ૩, ૩, ૪, સુ. ૨૨ www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy