SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વિદુર્વણા અધ્યયન ૬૧૭ પ્ર. उ. गोयमा ! णो इणढे समढें । ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. अणगारेणं एवं वाहिरए पोग्गले परियादित्ता पभू । (પરંતુ) તે ભાવિતાત્મા અણગાર બાહરનાં પુદ્ગલોને ગ્રહણ કરીને પ્રવૃત્તિ કરવામાં સમર્થ છે. अणगारे णं भंते ! भावियप्पा एगं महं आसरूवं वा ભંતે ! ભાવિતાત્મા અણગાર, એક મોટા અશ્વનાં अभिमॅजित्ता अणेगाई जोयणाई गमित्तए? રૂપને વશ કરીને અનેક યોજન સુધી જઈ શકે છે ? ૩. દંતા, મામા ! પમ્ | ઉં. હા, ગૌતમ ! તે તેવું કરવામાં સમર્થ છે. प. से भंते ! आयड्ढीए गच्छड, परिड्ढीए गच्छइ ? પ્ર. ભંતે ! શું તે આત્મ-ઋદ્ધિથી જાય છે કે પર ઋદ્ધિથી જાય છે ? उ. गायमा ! आयड्ढीए गच्छइ, नो परिड्ढीए गच्छइ। ગૌતમ ! તે આત્મઋદ્ધિથી જાય છે. પર-ઋદ્ધિથી નથી જાતાં. एवं आयकम्मुणा नो परकम्मणा। આ પ્રમાણે તે પોતાના કર્મથી જાય છે, પર કર્મથી નહીં. आय पयोगेणं, नो परप्पयोगेणं । તે આત્મ-પ્રયોગથી જાય છે, પર-પ્રયોગથી નહીં. उस्सिओदंग वा गच्छइ, पतोदगं वा गच्छइ। તે ઉપર ચઢેલ પાણીનાં (ઉપર ઉઠેલ-ઉભા) રૂપમાં પણ જઈ શકે છે અને નીચે પડેલ પાણીનાં (નીચે પડેલ-ઝુકેલ) રૂપમાં પણ જઈ શકે છે. प. से णं भंते ! किं अणगारे आसे ? પ્ર. ભંતે ! તે અશ્વરૂપધારી ભાવિતાત્મા અનગાર શું અશ્વ છે ? ___ गोयमा ! अणगारे णं से, नो खलु से आसे । ગૌતમ ! તે અણગાર છે, અશ્વ નથી. gવે નાવરાસર વા | આ પ્રમાણે સન્યાસી સુધીનાં રૂપોનાં સંબંધમાં -વિચા. સ. ૩, ૩, ૬, મુ. ? ૨-૮ પણ જાણવું જોઈએ. ૨, મરિયપ્પા મારે નામાવવિશ્વ પરવળ - ૧૨, ભાવિતાત્મા અણગાર દ્વારા પ્રામાદિનાં રૂપોની વિદુર્વણાનું પ્રરૂપણ : प. अणगारे णं भंते ! भावियप्पा वाहिरए पोग्गले પ્ર. ભંતે ! ભાવિતાત્મા અણગાર બાહરનાં પુદ્ગલોને अपरियाइत्ता पभू एगं महंगामरूवं वा नगररूवं वा ગ્રહણ કર્યા વગર, એક મોટા ગ્રામ રૂપની, -નવ-સનિવેસર્વ વ વિદ્વિત્તા ? નગરરૂપની -પાવત- સન્નિવેશનાં રૂપની વિદુર્વણા કરી શકે છે ? ૩. યT ! આ સુન સમા ઉ. ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. अणगारे णं भंते ! भावियप्पा बाहिरए पोग्गले ભંતે ! ભાવિતાત્મા અણગાર બાહરનાં परियाइत्ता पभू पगं महंगामरूवं वा नगररूवं वा પુદગલોને ગ્રહણ કરીને એક મોટા ગ્રામરૂપની, -ગવિ- અનિવસર્વેિ વા વિવિU ? નગરરૂપની ચાવત- સન્નિવેશનાં રૂપની વિકુર્વણા કરી શકે છે ? ૩. હંતા, મા ! Tબૂ I ઉં. હા, ગૌતમ ! કરી શકે છે. [, અTTTT of “તેં ! ભાવિ વ ડું ઘમ્ પ્ર. ભંતે ! ભાવિતાત્મા અણગાર કેટલા ગામરૂપોની. गामरूवाई विकब्बित्तए ? વિદુર્વણા કરવામાં સમર્થ છે ? For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy