SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૪. મુહુમવાર – ૬. સુદુમા નં મંતે ! નીવા વિ નાળી, અન્નાની ? ૩. ગોયમા ! નહીં પુવિજાડ્યા | વાયરા નું મંતે ! નીવા હિં નાળી, અન્નાળી ? ૬. ૩. ગોયમા ! નહા સાડ્યા. प. नो सुहुमा नोबायरा णं भंते! जीवा किं नाणी, अन्नाणी ? ૩. ગોયમા ! ના સા - વિયા. સ. ૮, ૭. ૨, મુ. બ્રૂ-બ્ ५. पज्जत्तापज्जत्त दारं ૫. વજ્ઞત્તા જું મંતે ! નીવા વિ નાળી, અનાની? ૩. ગોયમા ! નહીં સગવા ૧.. પદ્મત્તા નું મંતે ! નેરડ્યા કિ નાળી, अन्नाणी ? ૩. ગોયમા ! તિળ્િ નાળા, તિબ્ધિ અન્નાળા નિયમા ૧. . ૨-??. ના તેરા ણં ખાવ- થળિયવુંમારા! વં. શ્ર. પુત્તવિજાડ્યા નહા ઇન્તિતિયા । ઢું ?-૨૬. વૅ -ખાવ- ૧૩રિતિયા ૧. ૨૦.વપ્નત્તાĪમંતે!જેંદ્રિય-તિરિવqનોળિયા વિનાળી, અન્નાની ? ૩. ગોયમા ! તિ—િ નાળા, તિબ્ધિ અન્ના મયળાણું | ૐ. ૨o. મજુસ્સા નહીં સાડ્યT | વં. ૨૨-૨૪. વાળમંતર-ખોસિય-ટેમાળિયાના नेरइया । ૬. અવગ્નત્તા ાં મંતે ! નીવા વિં તાળી, અન્નનળી ? उ. गोयमा ! तिण्णि नाणा, तिण्णि अन्नाणा भयणाए । Jain Education International For Private ૪. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ૫. પ્ર. ઉ. પ્ર. ૯૬૧ સૂક્ષ્મ દ્વાર ઃ ભંતે ! સૂક્ષ્મ જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ગૌતમ ! એનું વર્ણન પૃથ્વીકાયિક જીવોનાં સમાન છે. ઉ. ગૌતમ ! તેનું વર્ણન સિદ્ધોના સમાન છે. પ્ર. ઉ. ભંતે ! બાદર જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ગૌતમ ! આનું વર્ણન સકાયિક જીવોનાં સમાન છે. ભંતે ! નો સૂક્ષ્મ નો બાદર જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? પર્યાપ્ત-અપર્યાપ્ત દ્વાર : ભંતે ! પર્યાપ્તા જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ગૌતમ ! તે સકાયિક જીવોનાં સમાન છે. ક્રૂ,૧. ભંતે ! પર્યાપ્ત નૈરયિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ગૌતમ ! આમાં નિયમતઃ ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન હોય છે. નં.૨-૧૧. પર્યાપ્ત (અસુરકુમારોથી સ્તનિતકુમારો સુધી) પર્યાપ્ત નૈરયિક જીવોનાં સમાન છે. નં.૧૨. પર્યાપ્ત પૃથ્વીકાયિક જીવ એકેન્દ્રિય જીવોના સમાન છે. દં.૧૩-૧૯. આ પ્રમાણે પર્યાપ્ત ચઉરેન્દ્રિય સુધી જાણવું જોઈએ. પ્ર, ક્રૂ,૨૦, ભંતે ! પર્યાપ્ત પંચેન્દ્રિય-તિર્યંચયોનિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તેમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી થાય છે. નં.૨૧. પર્યાપ્ત મનુષ્ય સકાયિક જીવોનાં સમાન છે. ૬.૨૨-૨૪. પર્યાપ્ત વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક નૈરયિક જીવોનાં સમાન છે. ભંતે ! અપર્યાપ્તા જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ગૌતમ ! તેમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના(વિકલ્પ)થી હોય છે. Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy