________________
૯૬૦
દ્રવ્યાનુયોગ ભાગ-૨
प. सिद्धगइया णं भंते ! जीवा किं नाणी, अन्नाणी?
પ્ર. ભંતે ! સિદ્ધ ગતિનાં જીવ જ્ઞાની છે કે અજ્ઞાની
ઉ. ગૌતમ ! તેનું વર્ણન સિદ્ધોનાં સમાન છે.
૩. ગયા ! નહીં સિT.
- વિચા. સ. ૮, ૩. ૨, મુ. ૩૧-૪૩ ૨. વિચાર1. સઢિયા ને અંતે ! નીવા ઉનાળા. અનાજી ? उ. गोयमा ! चत्तारि नाणाई तिण्णि अन्नाणाई
મયUTTU I 1. નિતિયા નું મંતે ! નીવા ( નાળા. મનાઈ ?
૨. ઈન્દ્રિય દ્વાર : પ્ર. ભંતે ! સેન્દ્રિય જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તેને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન
ભજના (વિકલ્પ)થી હોય છે. પ્ર. ભંતે ! એક ઈન્દ્રિયવાળા જીવ જ્ઞાની છે કે
અજ્ઞાની છે ? ઉ. ગૌતમ! પૃથ્વીકાયિક જીવોનો સમાન છે. (અર્થાત
અજ્ઞાની છે.)
૩. ગોચમા ! ગપુરવિવારે
बेइंदिय-तेइंदिय-चउरिंदियाणं दो नाणा, दो अन्नाणा नियमा। पंचेंदिया जहा सइंदिया।
બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય અને ચાર ઈન્દ્રિયવાળા જીવોમાં નિયમત: બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. પાંચ ઈન્દ્રિયોવાળા જીવોનું વર્ણન સેન્દ્રિય જીવોની
જેમ કહેવું જોઈએ. પ્ર. ભંતે ! અનિન્દ્રિય જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ! તેનું વર્ણન સિદ્ધોનાં સમાન જાણવું જોઈએ.
प. अणिंदिया णं भंते ! जीवा किं नाणी. अन्नाणी? ૩. ગોયમ ! નહીં સિહા
- વિચા. સ. ૮, ૩. ૨, સુ. ૪૪-૪૮ ૩. યારે1. સવાણા મંત! નીવા જિં નાળા. સનાળી ? उ. गोयमा ! पंच नाणाणि, तिणि अन्नाणाई भयणाए।
૩. કાય દ્વાર : પ્ર. ભંતે ! સકાયિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! સકાયિક જીવોમાં પાંચ જ્ઞાન અને ત્રણ
અજ્ઞાન ભજના (વિકલ્પ)થી હોય છે.
पुढविकाइया -जाव- वणस्सइकाइया नो नाणी, अन्नाणी। नियमा दुअन्नाणी, तं जहा
પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક સુધી જ્ઞાની નથી, અજ્ઞાની છે. તે નિયમતઃ બે અજ્ઞાનવાળા છે, જેમકે -
૨. મગનાળા ય, ર, જૂથબનાળા યા?
तसकाइया जहा सकाइया।
૧. મતિ-અજ્ઞાન, ૨. શ્રુત અજ્ઞાન. ત્રસકાયિક જીવોનું વર્ણન સકાયિક જીવોનાં
સમાન છે. પ્ર. ભંતે ! અકાયિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! એનું વર્ણન સિદ્ધોનાં સમાન જાણવું
જોઈએ.
v માથા નીવ કિં નાના, મનાઈ ? ૩. ગોયમાં ! ગઈ સિTI
- વિચા. સ. ૮, ૩. ૨, સુ. ૪૧-૧૨
૬. નવા, રિ. ૨, મુ. ૨ ૩ (૨૬). Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org