SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ प. सिद्धगइया णं भंते ! जीवा किं नाणी, अन्नाणी? પ્ર. ભંતે ! સિદ્ધ ગતિનાં જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ઉ. ગૌતમ ! તેનું વર્ણન સિદ્ધોનાં સમાન છે. ૩. ગયા ! નહીં સિT. - વિચા. સ. ૮, ૩. ૨, મુ. ૩૧-૪૩ ૨. વિચાર1. સઢિયા ને અંતે ! નીવા ઉનાળા. અનાજી ? उ. गोयमा ! चत्तारि नाणाई तिण्णि अन्नाणाई મયUTTU I 1. નિતિયા નું મંતે ! નીવા ( નાળા. મનાઈ ? ૨. ઈન્દ્રિય દ્વાર : પ્ર. ભંતે ! સેન્દ્રિય જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તેને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી હોય છે. પ્ર. ભંતે ! એક ઈન્દ્રિયવાળા જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ! પૃથ્વીકાયિક જીવોનો સમાન છે. (અર્થાત અજ્ઞાની છે.) ૩. ગોચમા ! ગપુરવિવારે बेइंदिय-तेइंदिय-चउरिंदियाणं दो नाणा, दो अन्नाणा नियमा। पंचेंदिया जहा सइंदिया। બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય અને ચાર ઈન્દ્રિયવાળા જીવોમાં નિયમત: બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. પાંચ ઈન્દ્રિયોવાળા જીવોનું વર્ણન સેન્દ્રિય જીવોની જેમ કહેવું જોઈએ. પ્ર. ભંતે ! અનિન્દ્રિય જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ! તેનું વર્ણન સિદ્ધોનાં સમાન જાણવું જોઈએ. प. अणिंदिया णं भंते ! जीवा किं नाणी. अन्नाणी? ૩. ગોયમ ! નહીં સિહા - વિચા. સ. ૮, ૩. ૨, સુ. ૪૪-૪૮ ૩. યારે1. સવાણા મંત! નીવા જિં નાળા. સનાળી ? उ. गोयमा ! पंच नाणाणि, तिणि अन्नाणाई भयणाए। ૩. કાય દ્વાર : પ્ર. ભંતે ! સકાયિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! સકાયિક જીવોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી હોય છે. पुढविकाइया -जाव- वणस्सइकाइया नो नाणी, अन्नाणी। नियमा दुअन्नाणी, तं जहा પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક સુધી જ્ઞાની નથી, અજ્ઞાની છે. તે નિયમતઃ બે અજ્ઞાનવાળા છે, જેમકે - ૨. મગનાળા ય, ર, જૂથબનાળા યા? तसकाइया जहा सकाइया। ૧. મતિ-અજ્ઞાન, ૨. શ્રુત અજ્ઞાન. ત્રસકાયિક જીવોનું વર્ણન સકાયિક જીવોનાં સમાન છે. પ્ર. ભંતે ! અકાયિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! એનું વર્ણન સિદ્ધોનાં સમાન જાણવું જોઈએ. v માથા નીવ કિં નાના, મનાઈ ? ૩. ગોયમાં ! ગઈ સિTI - વિચા. સ. ૮, ૩. ૨, સુ. ૪૧-૧૨ ૬. નવા, રિ. ૨, મુ. ૨ ૩ (૨૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy