SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૪ ૮. 3. ૩. જ્ઞેયમા ! તિળિ વિ -ખાવ- અંતિમ શેવે...ાવેવા सम्मदिट्ठी वि, मिच्छादिट्ठी वि, सम्मामिच्छादिट्ठी વિ अणुत्तरोववाइया सम्मदिट्ठी, नो मिच्छादिट्ठी, नो सम्मामिच्छादिट्ठी । નીવા. ડિ. રૂ, મુ. ૨૦૨ (૬) सम्मद्दिट्ठीआई जीवाणं कायट्टिई परूवणं प सम्मदिट्ठी णं भंते ! सम्मदिट्ठी त्ति कालओ केवचिरं હો ? ૩. ગોયમા ! સમ્મવિદ્દી તુવિષે વળત્તે, તે નદા १. साईए वा अपज्जवसिए, २. साईए वा सपज्जवसिए । तत्थं णं जे से साईए सपज्जवसिए से जहणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं छावट्ठि सागरोवमाई साइरेगाई । प. मिच्छादिट्ठी णं भंते! मिच्छादिट्ठी त्ति कालओ केवचिरं होइ ? ૩. શૌયમા ! મિચ્છાવિઠ્ઠી તિવિષે વાત્તે, તં નહા१. अणाईए वा अपज्जवसिए, २. अणाईए वा सपज्जवसिए, ३. साईए वा सपज्जवसिए । तत्थं णं जे से साईए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतं कालं -जाव- खेत्तओ अवड्ढ पोग्गलपरियटं देसूणं । प सम्मामिच्छादिट्ठी णं भंते ! सम्मामिच्छादिट्ठी ि कालओ केवचिरं होइ ? उ. गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । - નીવા. ડેિ. ૬, મુ. ૨૩૭ सम्मद्दिट्ठीआई जीवाणं अंतरकाल परूवणंसम्मदिट्ठीस्स साईयस्स अपज्जवसियस्स णत्थि अंतरं, साइयस्स सपज्जवसियस्स जहण्णेणं अंतोमुहुत्तं, Jain Education International ૮. ૯. ઉ. સમ્યગ્દષ્ટિ આદિ જીવોની કાયસ્થિતિનું પ્રરુપણ : પ્ર. ભંતે ! સમ્યગ્દષ્ટિ જીવ સમ્યગ્દષ્ટિનાં રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? ગૌતમ ! સમ્યગ્દષ્ટિ જીવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે ઉ. પ્ર. ઉ. પ્ર. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ગૌતમ ! ત્રણેય પ્રકારની છે. અંતિમ ત્રૈવેયક સુધીનાં દેવ સમ્યગ્દષ્ટિ પણ હોય છે, મિથ્યાદૃષ્ટિ પણ હોય છે અને સમ્યમિથ્યાદષ્ટિ પણ હોય છે. અનુત્તર વિમાનોનાં દેવ સમ્યગ્દષ્ટિ જ હોય છે, પરંતુ મિથ્યાદૅષ્ટિ અને સભ્યમિથ્યાદષ્ટિ હોતાં નથી. ૧. સાદિ અપર્યવસિત, ૨. સાદિ સપર્યવસિત. જે સાદિ સપર્યવસિત સમ્યગ્દષ્ટિ છે. તે જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કંઈક અધિક છયાસઠ સાગરોપમ સુધી રહે છે. For Private Personal Use Only ભંતે ! મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાદષ્ટિનાં રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? ગૌતમ ! મિથ્યાદષ્ટિ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. અનાદિ અપર્યવસિત, ૨. અનાદિ સપર્યવસિત, ૩. સાદિ સપર્યવસિત. આમાંથી જે સાદિ સપર્યવસિત છે, તે જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનન્તકાળ અર્થાત્ ક્ષેત્રથી દેશોન અર્થપુદ્દગલ પરાવર્ત કાળ સુધી રહે છે. ભંતે ! સભ્યમિથ્યાદષ્ટિ જીવ સભ્યમિથ્યાદષ્ટિનાં રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? ઉ. ગૌતમ ! (સભ્યમિથ્યાદષ્ટિ જીવ) જધન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી રહે છે. સમ્યગ્દષ્ટ આદિ જીવોનાં અંતરકાળનું પ્રરુપણ : સાદિ અપર્યવસિત સભ્યષ્ટિનું અંતર નથી, સાદિ સપર્યવસિતનું અંતર જઘન્ય અન્તર્મુહૂર્ત. www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy