SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫૦ ૩. શૌયમા! પુઠ્ઠા ખ્ખર, તો અનુા ખર્ -ખાવनिव्वाघाणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं, सिय चउदिसिं, सिय पंचदिसिं । ૬. સા મતે ! વિં ડા પ્નદ્દ ? અડા બ્નઽ ? ૩. ગોયમા ! વડા પ્નદ્, નો અવડા ખ્ખરૂં | ૫. સા મતે ! વિં અત્તડા ખ્ખરૂ ? પરડા પ્નદ્ ? तदुभयकडा कज्जइ ? ૩. ગોયમા! અત્તડા બ્નર, નો પરવડા ખ્ખર, તે तदुभयकडा कज्जइ । प. सा भंते ! किं आणुपुव्विकडा कज्जइ ? अापुविकडा कज्जइ ? उ. गोयमा ! आणुपुव्विकडा कज्जइ, नो अणाणुपुब्बिकडा कज्जइ, जाय कडा, जा य कज्जइ, जा य कज्जिस्सइ सव्वा सा आणुपुव्विकडा, नो अणाणुपुव्विकडत्ति वत्तव्वं सिया । વ -ખાવ- વેમાળિયાનું । वरं - जीवाणं एगिंदियाण य निव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं, सिय चउदिसिं, सिय पंचदिसिं, सेसाणं नियमं छद्दिसिं । ૫. अत्थि णं भंते! जीवाणं मुसावाएणं किरिया कज्जइ ? ૩. દંતા, ગોયમા ! અસ્થિ । ૬. ના મંતે ! f પુટ્ટા વખ્તર, અપુઃ ખ્તરે ? उ. गोयमा ! जहा पाणाइवाएणं दंडओ एवं मुसावाएण વા एवं अदिण्णादाणेण वि, मेहुणेण वि, परिग्गहेण वि । ૬. एवं एए पंच दंडगा । जं समयं णं भंते! जीवाणं पाणाइवाएणं किरिया વખ્તર, સા મંતે ! વિં પુટ્ટા વખ્તર, અનુા ખંફ ? ૩. ગોયમા ! વં તદેવ -ખાવ- વત્તભ્રં સિયા । Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૨ ઉ. ગૌતમ ! સ્પષ્ટ કરાય છે અસ્પૃષ્ટ કરાતી નથી -યાવત્- વ્યાઘાત ન હોય તો છ દિશાઓને અને વ્યાધાત હોય તો ક્યારેક ત્રણ, ચાર કે પાંચ દિશાઓને સ્પર્શ કરીને કરાય છે. પ્ર. ઉ. પ્ર. ભંતે ! તે ક્રિયા કૃત છે કે અકૃત છે ? ગૌતમ ! તે ક્રિયા કૃત છે, અકૃત નથી. ભંતે ! તે ક્રિયા આત્મકૃત છે, પરકૃત છે કે ઉભયકૃત છે ? ઉ. ગૌતમ ! તે ક્રિયા આત્મકૃત છે, પરંતુ પરકૃત કે ઉભયકૃત નથી. પ્ર. ભંતે ! તે ક્રિયા આનુપૂર્વી કૃત છે કે અનાનુપૂર્વીકૃત છે ? ઉ. ગૌતમ ! તે અનુક્રમપૂર્વક કરાય છે, વગર અનુક્રમથી કરાતી નથી, જે ક્રિયા કરાય ગઈ છે, જે ક્રિયા કરાય છે કે જે ક્રિયા કરાશે, તે બધી અનુક્રમપૂર્વકકૃત છે, પરંતુ અનનુક્રમકૃત નથી એવું કહેવું જોઈએ. પ્ર. ઉ. પ્ર. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. વિશેષ :(સામાન્ય)જીવ અને એકેન્દ્રિય નિર્બાધાતની અપેક્ષાએ છ દિશાઓથી અને વ્યાઘાતની અપેક્ષાએ ક્યારેક ત્રણ, ચાર અને પાંચ દિશાઓથી સ્પષ્ટ ક્રિયા કરે છે. શેષ બધા જીવ નિયમથી છયે દિશાઓથી સ્પષ્ટ ક્રિયા કરે છે. ભંતે ! શું જીવ મૃષાવાદ-ક્રિયા કરે છે ? હા, ગૌતમ ! કરે છે. ભંતે ! તે ક્રિયા સ્પષ્ટ કરાય છે કે અસ્પૃષ્ટ કરાય છે ? ઉ. ગૌતમ ! જેમ પ્રાણાતિપાતનો દંડક કહ્યો, તે પ્રમાણે મૃષાવાદ-ક્રિયાનો પણ દંડક કહેવો જોઈએ. આ પ્રમાણે અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ ક્રિયાનાં વિષયમાં પણ જાણી લેવું જોઈએ. આ પ્રમાણે એ પાંચ દંડક થયા. પ્ર. ભંતે ! જે સમયે જીવ પ્રાણાતિપાતિકી ક્રિયા કરે છે, શું તે સમયે તે સ્પષ્ટ ક્રિયા કરે છે કે અસ્પૃષ્ટ ક્રિયા કરે છે ? ઉ. ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારથી અનાનુપૂર્વીકૃત નથી ત્યાં સુધી કહેવું જોઈએ. www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy