SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ होच्चा सण्णी अदुवा असण्णी, तत्थ से अविविचिया તે સંજ્ઞી કે અસંશી થઈને અહીં પાપકર્મોને પોતાથી अविधूणिया असमूच्छिया अणणुताविया, અલગ ન કરતાં (તપ આદિથી) તેની નિર્જરા ન કરતા (પ્રાયશ્ચિત્ત આદિથી) તેનું ઉચ્છેદન ન કરતાં, તેની આલોચના આદિ ન કરતાં, १. सण्णिकायाओ वा सण्णिकायं संकमंति, ૧. સંજ્ઞીનાં શરીરથી સંજ્ઞીનાં શરીરમાં સંક્રમણ કરે છે. २. सण्णिकायाओ वा असण्णिकायं संकमंति, ૨. સંજ્ઞીનાં શરીરથી અસંજ્ઞીનાં શરીરમાં સંક્રમણ કરે છે. ३. असण्णिकायाओ वा सण्णिकायं संकमंति. ૩. અસંજ્ઞીના શરીરથી સંજ્ઞીના શરીરમાં સંક્રમણ કરે છે, ४. असण्णिकायाओ वा असण्णिकायं संकमंति। ૪. અસંજ્ઞીના શરીરથી અસંજ્ઞીના શરીરમાં સંક્રમણ કરે છે. जे एए सण्णी वा, असण्णी वा सब्वे ते मिच्छायारा જો તે સંજ્ઞી કે અસંજ્ઞી પ્રાણી છે, તે બધા મિથ્યાચારી निच्चं पसढविओवातचित्तदंडा, तं जहा છે અને સદૈવ શઠતાપૂર્ણ હિંસાત્મક ચિત્તવૃત્તિ વાળા હોય છે, જેમકે - १. पाणाइवाए -जाव-१८ मिच्छादसणसल्ले । પ્રાણાતિપાત યાવત- મિથ્યાદર્શન શલ્ય (આ અઢાર જ પાપસ્થાનોનું સેવન કરનાર હોય છે.) एवं खलु भगवया अक्खाए असंजए-अविरए આ કારણથી ભગવાને તેને અસંયત, અવિરત अप्पडिहय-पच्चक्खाय-पावकम्मे सकिरिए असंवुडे પાપકર્મોનો નાશ અને પ્રત્યાખ્યાન ન કરનાર, एगंतदंडे एगंतबाले एगंतसुत्ते, અશુભક્રિયાયુક્ત, સંવરરહિત, એકાંતહિંસક, અજ્ઞાની અને એકાંતમાં (ભાવનિદ્રા) સુપ્ત કહ્યો છે. से बाले अवियार-मण-वयण-काय-वक्के, सुविणमवि તે અજ્ઞાની (અપ્રત્યાખ્યાની) જીવ ભલે મન, अपासओ पावे य से कम्मे कज्जइ। વચન, કાયા અને વાક્યનો પ્રયોગ વિચારપૂર્વક ન કરતા હોય તથા (હિંસાનું) સ્વપ્ન પણ ન જોતા હોય, છતાં પણ પાપકર્મ કરે છે. चोयग-से किंकुव्वं-किंकारवं-कहं संजय-विरय (આ સ્પષ્ટીકરણને સાંભળીને પ્રશ્નકર્તાએ) જીજ્ઞાસા पडिहय-पच्चक्खाय-पावकम्मे भवइ ? બતાવી કે ત્યારે મનુષ્ય શું કરતો, શું કરાવતો તથા કેવો સંયત, વિરત તથા પાપકર્મનો નિરોધક અને પ્રત્યાખ્યાન કરનાર હોય છે ? आयरिय आह-तत्थ खलु भगवया छज्जीवणिकाया આચાર્યએ કહ્યું- આ વિષયમાં ભગવાને પૃથ્વીકાયથી हेऊ पण्णत्ता, तं जहा - ત્રસકાય સુધી જીવ નિકાયોને (સયત અનુષ્ઠાનનું) ૧. પુદ્ધવિનાયા -ગાવ- ૬. તસવથી, કારણ બતાવ્યું છે. से जहानामए मम अस्सायं दंडेण वा, अट्ठीण वा, જેમ કોઈ પ્રાણી દ્વારા ડંડાથી, હાડકાથી, મુઠ્ઠીથી, मुट्ठीण वा, लेलूण वा, कवालेण वा, आतोडि લાકડી, ઠીકરાથી પીડા તાડનના ઉપદ્રવ કરે ज्जमाणस्स वा, हम्ममाणस्स वा, तज्जिज्जमाणस्स -ચાવતુ- મારું એક રોમ ઉખાડવામાં આવે તો હું वा, ताडिज्जमाणस्स वा-जाव-उद्दविज्जमाणस्स હિંસાજનિત દુઃખ ભય અને અશાતાનો અનુભવ वा-जाव-लोमुक्खमाणमायमवि विहिंसक्कारं दुक्खं કરું છું. આ પ્રમાણે એવું જાણો કે સમસ્ત પીડિત भयं पडिसंवेदमि, इच्चेवं जाण सव्वे पाणा -जाव પ્રાણી -થાવતુ- બધા સત્વ પણ દંડાથી -પાવતसवे सत्ता दंडेण वा -जाव- कवालेण वा, आलो ઠીકરાથી મારવાથી ત્વચાવતુ- પીડા આપેલ -વાવडिज्जमाणा वा -जाव- उद्दविज्जमाणा वा -जावJain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy