SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા અધ્યયન ૧૨૭૯ छहिं जीवनिकाएहिं किच्चं करेइ वि, कारवेइ वि, से य तेहिं छहिं जीवनिकाएहिं असंजय-अविरयअप्पडिहय-पच्चक्खाय-पावकम्मे पाणाइवाए -નાd-fમછવંસનસન્સે | एस खलु भगवया अक्खाए असंजए अविरएअपडिहय-पच्चक्खाय-पावकम्मे,सविणमवि अपस्सओ पावे य कम्मे से कज्जइ, से तं सण्णिदिद्रुते । प. से किं तं असण्णिदिळेंते ? उ. असण्णिदिद्रुते - जे इमे असण्णिओ पाणा, पुढविकाइया-जाव-वणस्सइकाइया छट्ठा वेगइया तसा पाणा, जेसिंणो तक्का इवा,सण्णा इवा, पण्णा इवा, मणे इ वा, वई इ वा, सयं वा करणाए, अण्णेहिं वा कारवेत्तए, करेंतं वा समणुजाणित्तए, ते वि णं बाला सव्वेसिं पाणाणं -जाव- सब्वेसिं सत्ताणं दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूया मिच्छासंठिया निच्चं पसढविओवातचित्तदंडा, पाणाइवाए -जाव- मिच्छादसणसल्ले। છહે જીવનિકાયોથી કાર્ય કરે છે અને કરાવે પણ છે. આ કારણે તે પ્રાણી એ છહે જીવનિકાયોનાં જીવોની હિંસાથી અસંયત, અવિરત અને તેની હિંસા આદિથી થયેલ પાપકર્મોનાં પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કરેલ નથી. આ કારણે તે પ્રાણાતિપાતથી મિથ્યા દર્શનશલ્ય સુધીનાં બધા પાપોનું સેવન કરે છે. ભગવાને એવા પ્રાણીને અસંયત, અવિરત, પાપકર્મોનો (તપ આદિથી) નાશ તથા પ્રત્યાખ્યાનથી નિરોધ ન કરનાર કહ્યો છે, ચાહે તે પ્રાણી સ્વપ્નમાં પણ ન જોતા હોય તો પણ તે પાપકર્મનો (બંધ કરે છે) આ સંજ્ઞીનું દષ્ટાંત છે. પ્ર. અસંજ્ઞી દષ્ટાંત શું છે ? ઉ. અસંજ્ઞી દષ્ટાંત આ પ્રમાણે છે - પૃથ્વીકાયિક જીવોથી વનસ્પતિકાયિક જીવો અને છઠા જે ત્રણ સંજ્ઞક અમનસ્ક જીવ છે તે અસલી છે, જેનામાં તર્ક નથી, સંજ્ઞા નથી. બુદ્ધિ નથી, મન નથી, વાણી નથી અને જે પોતે કરી શકતા નથી, બીજા પાસે કરાવી શકતા નથી અને જે કરતા હોય તેને ભલું જાણી શકતા નથી, તે અજ્ઞાની પ્રાણી સમસ્ત પ્રાણીઓ -વાવ- સત્વોનાં દિવસ-રાત, સુતા કે જાગતાં દરેક સમયે શત્રુભૂત થઈને મિથ્યા વ્યવહાર કરનાર હોય છે. તેના પ્રતિ સદૈવ હિંસાત્મક ચિત્તવૃત્તિ રાખે છે. આ કારણે તે પ્રાણાતિપાતથી મિથ્યાદર્શનશલ્ય સુધી અઢાર જ પાપસ્થાનોમાં સદા મગ્ન રહે છે. આ પ્રમાણે જો અસંસી જીવોને મન હોતુ નથી અને વાણી હોતી નથી તથાપિ તે (અપ્રત્યાખ્યાની હોવાથી) સમસ્ત પ્રાણીઓ –ચાવતુ- સત્વોને દુ:ખ આપવું, શોક ઉત્પન્ન કરાવવો, વિલાપ કરાવવો, રડાવવું, પીડા આપવી, વધ કરવો તથા પરિતાપ આપવો, તેને એકી સાથે દુ:ખ શોક -યાવતુસંતાપ વધ-બંધન પરિફ્લેશ આદિ કરવાથી વિરત થતો નથી. (પણ પાપકર્મમાં સદા રત રહે છે) આ પ્રમાણે તે પ્રાણી અસંજ્ઞી હોવા છતાં પણ અહર્નિશ પ્રાણાતિપાત -પાવતુ- પરિગ્રહમાં તથા મિથ્યા દર્શન શલ્ય સુધીનાં સમસ્ત પાપસ્થાનોમાં પ્રવૃત્ત કહેવાય છે. આ અસંજ્ઞીનું દષ્ટાંત છે. બધા યોનિઓનાં પ્રાણી નિશ્ચિતરૂપથી સંજ્ઞીઅસંજ્ઞી પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે તથા અસંજ્ઞી થઈને સંજ્ઞી (પર્યાયમાં ઉત્પન્ન) થઈ જાય છે. इच्चेवं जाणे, णो चेव मणो, णो चेव वई पाणाणं -जाव- सत्ताणं दुक्खणयाए सोयणयाए जूरणयाए तिप्पणयाए पिट्ठणयाए परितप्पणयाए ते दुक्खण-सोयण -जाव- परितप्पण-वह बंधणपरिकिलेसाओ अप्पडिविरया भवंति । इइ खलु ते असण्णिणो विसंता अहोनिसंपाणाइवाए उवक्खाइज्जति -जाव- अहोनिसं परिग्गहे उवक्खाइज्जति -जाव- मिच्छादसणसल्ले उवक्खाइज्जति । से तं असण्णिदिट्ठते। सव्वजोणिया वि खलु सत्ता सण्णिणो होच्चा असण्णिणोहोंति, असण्णिणोहोच्चासण्णिणो होंति, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy