________________
લેશ્યા અધ્યયન
असुभं जोगं पडुच्च आयारंभा वि -जाव- नो अणारंभा ।
तत्थ णं जे ते असंजया ते अविरइं पडुच्च आयारंभा વિખ્ખાવ- તો અારંભ |
से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ
“ अत्थेगइया सलेसा जीवा आयारंभा वि -जावઅળરંભા વિ।”
किण्हलेस्सा, नीललेस्सा, काउलेस्सा जहा ओहिया નીવા
णवरं- पमत्तअप्पमत्ता न भाणियव्वा ।
तेउलेस्सा, पम्हलेस्सा, सुक्कलेस्सा जहा ओहिया નીવા
णवरं - सिद्धा न भाणियव्वा ।
- વિયા. સ. o, ૩. ?, મુ. ૨
.
१६. लेस्साकरणभेया चउवीसदंडएसु य परूवणं - ૬. कइविहा णं भंते! लेस्साकरणे पण्णत्ते ? ૩. ગોયમા ! જેસ્સા રળે છવિંદે પળત્તે, તં નહીં - 2. ઇજેસા રળે -નાવ- ૬. મુીજેસારો I ×. ૧-૨૪. છુ સત્રે તેરડ્યારૂં ઠંડા -ખાવवेमाणियाणं जस्स जं अत्थि तं तस्स सव्वं भाणियव्वं । વિચા. સ. o, ૩. ૧, મુ. ૮
१७. लेस्सानिव्वत्ती भेया चउवीसदंडएसु य परूवणं - प. कइविहा णं भंते! लेस्सानिव्वत्ती पण्णत्ता, તું નહીં - ૩. ગોયમા ! વિહા જેસાનિવૃત્તી વાત્તા, તં નહા - ૨. વહÒસાનિવત્તી -ગાવ- ૬. મુદ્રેસાનિવૃત્તી
ૐ. ૧-૨૪. હ્દ નેરયાળ -ખાવ- તેમળિયાનું जस्स जइ लेस्साओ तस्स तइ लेस्सानिव्वत्ती भाणियव्वाओ ।
-
=
Jain Education International
વિયા. સ. ૧૨૬, ૩. ૮, મુ. ૨૪-૩૬
૨૮, ૧૩વીસનુ જેસ્સા-પવળ -
પ. ૐ, ૨, ગેરયાળું મંતે ! ફ ઈસ્સાઓ પાત્તાઓ?
૧૭.
૧૮.
૧૧૭
અશુભ યોગની અપેક્ષાએ તે આત્મારંભી છે -યાવ- અનારંભી નથી.
તેમાંથી જે અસંયત છે તે અવિરતિની અપેક્ષાએ આત્મારંભી છે યાવ- અનારંભી નથી. માટે હે ગૌતમ ! એવું કેહવાય છે કે - કૈટલાક સલેશી જીવ આત્મારંભી પણ છે -યાવ- અનારંભી પણ છે.”
ઉ.
૧૬. લેશ્યાકરણનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : પ્ર. ભંતે ! લેશ્યાકરણ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! લેશ્યાકરણ છ પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. કૃષ્ણ લેશ્યાકરણ -યાવત્– ૬. શુક્લ લેશ્યાકરણ. ૬.૧-૨૪.નારકીથી વૈમાનિકો સુધી પણ દંડકોમાં જેની જેટલી લેશ્યાઓ છે તેની તેટલી લેશ્યાકરણ સમ્પૂર્ણ રૂપથી કહેવી જોઈએ.
કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા અને કાપોતલેશ્યાવાળા જીવોનાં સંબંધમાં (પૂર્વોક્ત) સામાન્ય જીવોનાં સમાન કહેવું જોઈએ.
વિશેષ :પ્રમત્ત અને અપ્રમત્ત અહીં કહેવા ન જોઈએ. તેજો લેશ્યા, પધ્મલેશ્યા અને શુક્લ લેશ્યાવાળા જીવોના વિષયમાં પણ સામાન્ય જીવોની જેમ કહેવુ જોઈએ.
વિશેષ : સિદ્ધોનું વર્ણન અહીં ન કરવું જોઈએ.
લેશ્યાનિવૃત્તિનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : પ્ર. ભંતે ! લેશ્યાનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? ગૌતમ ! લેશ્યાનિવૃત્તિ છ પ્રકારની કહી છે, જેમકે૧. કૃષ્ણ લેશ્યા નિવૃત્તિ -યાવત્- ૬. શુક્લલેશ્યા નિવૃત્તિ.
ઉ.
નં. ૧-૨૪. નારકીથી વૈમાનિકો સુધી જેની જેટલી લેશ્યાઓ છે તેની તેટલી લેશ્યાનિવૃત્તિ કહેવી જોઈએ.
ચોવીસ દંડકોમાં લેશ્યાઓનું પ્રરુપણ :
પ્ર. ૬.૧. ભંતે ! નારકીઓમાં કેટલી લેશ્યાઓ કહી છે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org