SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૪ ૫. से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ “जहा णं केवली भासेज्ज वा, वागरेज्ज वा, नो तहा णं सिद्धे भासेज्ज वा वागरेज्ज वा । વળી ખં ભંતે ! સ્મિલેખ્ખ વા, નિમ્મિલેખ્ખ વા | . ૩. દંતા, ગોયમા ! ઙમ્મિલેખ્ખ વા, નિમિસેઝ્ન વા। जाणं भंते! केवली उम्मिसेज्ज वा, निम्मिसेज्ज वा ताणं सिद्धे वि उम्मिसेज्ज वा निम्मिसेज्ज वा ? ૫. उ. गोयमा ! णो इणट्ठे समट्ठे । सेसं जहा वागरणं आलावग तहा उम्मिसेण वि अपरिसेसिओ णेयव्वो । एवं आउट्टेज्ज वा, पसारेज्ज वा । एवं ठाणं वा, सेज्जं वा, निसीहियं वा एज्जा । - વિયા. સ. ૪, ૩. ↑ ॰, મુ. ૭-o o १०४. छउमत्थेणं केवलणाणिस्स विसेसओ दस ठाणाई छउमत्थे सव्वभावेणं न जाणइ न पासइ, તં નહીં . ધમ્મચિાય, ૨. અધમ્મત્યિાય, રૂ. આાસત્ચિાય, ૪. નીવં અસરીરડિવË, બુ. પરમાણુપોમ્પરું, 19. Tất ૬. સ ૮. વાત', ૧. અયં નિળે વિસ્તફ વા, જ્ઞ વા વિસ્તર, १०. अयं सव्वदुक्खाणं अंतं करेस्सइ वा, न वा करेस्सइ । एयाणि चेव उप्पन्न-नाण- दंसणधरे अरहा जिणे केवली सव्वभावेणं जाणइ पासइ, तं जहा ૨. ધમ્મચિાય -નાવ १०. अयं सव्वदुक्खाणं अंतं करेस्सइ वा न वा રેશન - ઝાળ, ૬. o ૦, મુ. ૭૬૪ १०५. छउमत्थ- केवलिणं परिययो सत्तहिं ठाणेहिं छउमत्थं जाणेज्जा, तं जहा છુ. પાળે અફવાત્તા મવર, ઢાળ. ૧., મુ. ૪૬૦ ઢાળ. સ. ૬, મુ. ૪૭૮ Jain Education International પ્ર. ભંતે ! કેવળજ્ઞાની પોતાની આંખો ખોલે છે. અથવા બંધ કરે છે? ઉ. પ્ર. રૂ. માં મૈં. ૭, મુ. ૧૬૭ ૪. ઝાળ. ૬. ૮, મુ. ૬૨૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે કેવળજ્ઞાની બોલે છે અને પ્રશ્નનો ઉત્તર આપે છે, પરંતુ સિદ્ધ ભગવાન્ બોલતા નથી અને પ્રશ્નનો ઉત્તર આપતાં નથી.” હા, ગૌતમ ! તે આંખ ખોલે છે અને બંધ કરે છે. ભંતે ! જે પ્રમાણે કેવળી આંખો ખોલે છે અને બંધ કરે છે, શું તે પ્રમાણે સિદ્ધ પણ આંખો ખોલે છે અને બંધ કરે છે ? ઉ. ગૌતમ ! આ શક્ય નથી. બાકી સંપૂર્ણ વર્ણન ઉપરોક્ત સિદ્ધનાં બોલવા આદિના આલાપકની સમાન જાણવુ જોઈએ. આ પ્રમાણે અંગોને સંકુચિત કરવા અને ફેલાવા સંબંધી આલાપક જાણવા જોઈએ. ૧૦૪. છદ્મસ્થથી કેવળજ્ઞાનીની વિશેષતા : આ પ્રમાણે ઉભા રહેવું, સૂવા અને બેસવા સબંધી આલાપક પણ જાણવા જોઈએ. દસ પદાર્થોને છદ્મસ્થ સંપૂર્ણ રુપથી જાણતાં નથી અને જોતા નથી, જેમકે - ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૪. શરીરમુક્તજીવ, ૩. આકાશાસ્તિકાય, ૬. શબ્દ, ૫. પરમાણુ પુદ્દગલ, ૭. ગંધ, ૯. આ જિન થશે કે નહીં ? For Private & Personal Use Only ૮. વાયુ, ૧૦. આ બધા દુઃખોનો અંત ક૨શે કે નહીં ? પરંતુ ઉત્પન્ન જ્ઞાન-દર્શનને ધારણ કરનાર,અર્હત્ જિન કેવળી આને સંપૂર્ણ રુપથી જાણે જુવે છે, જેમકે - ૧. ધર્માસ્તિકાય -યાવ ૧૦. આ બધા દુઃખોનો અંત કરશે કે નહીં. ૧૦૫, છદ્મસ્થ અને કૈવળીનો પરિચય : સાત હેતુઓથી છદ્મસ્થ જાણી શકાય છે, જેમકે - ૧. જે પ્રાણોનો અતિપાત કરે છે, Ú. વિયા.સ. ૮, ૩. ૨, મુ. ૨૦-૨૧ www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy