SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૯૩૫ - ૨. મુર્સ વત્તા મવ૬, ૨. જે મૃષા બોલે છે. ૩. નિતિના મવડું, ૩. જે અદત્તને ગ્રહણ કરે છે. ૪, ૮-રિસ-રસ-હવ-બે માસત્તા મવ, ૪. જે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનો આસ્વાદક હોય છે. પ. પૂથી ધરમપુહૂદેત્તા મવ૬, ૫. જે પૂજા અને સત્કારનું અનુમોદન કરે છે. . ६. इमं सावज्ज त्ति पण्णवेत्ता पडिसेवेत्ता भवइ. ૬. જે આ “સાવદ્ય સપાપ છે.” એવું કહીને પણ તેનું આસેવન કરે છે. ૭. નવાવી તદવારી યાવિ મવડું ! ૭. જે જેવું કહે છે તેવું કરતા નથી. सत्तहिं ठाणेहिं केवली जाणेज्जा, तं जहा આ સાત હેતુઓથી કેવળી જાણી શકાય છે, જેમકે – ૨. નો પાળે મક્વાત્તા મવ૬ -ળાવ ૧. જે પ્રાણોનો અતિપાત કરતા નથી -વાવ२-७ जहावाई तहाकारी यावि भवइ । ૨-૭. જે જેવું કહે છે તેવું કરે છે. - ટાર્ગ. મ. ૭. સુ. ૧૬૦ ૨૦૬. જિયદિ વ િમવા વિના- ૧૦૬. વૈમાનિક દેવો દ્વારા કેવળીનાં મન, વચન યોગોનું જ્ઞાન : प. केवली णं भंते ! पणीयं मणं वा, वई वा धारेज्जा? પ્ર. ભંતે ! શું કેવળી પ્રશસ્ત મન અને પ્રશસ્ત વચન ધારણ કરે છે ? ૩. દંતા, નીયમી ! ધબ્બા | ઉ. હા, ગૌતમ ! ધારણ કરે છે. प. जेणं भंते ! केवली पणीयं मणं वा, वइंवा धारेज्जा પ્ર. ભંતે ! કેવળી જે પ્રકારથી પ્રશસ્ત મન અને तं णं वेमाणिया देवा जाणंति पासंति ? પ્રશસ્ત વચનને ધારણ કરે છે શું તેને વૈમાનિક દેવ જાણે-જુવે છે ? ૩. મા ! સત્યે નાપતિ પતિ, ઉ. ગૌતમ ! કેટલાક જાણે-જુવે છે અને કેટલાક अत्थेगइया न जाणंति, न पासंति । જાણતાં નથી, જોતાં નથી. प. से केणठेणं भंते ! एवं बुच्चइ ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "अत्थेगइया जाणंति पासंति, अत्थेगइया न जाणंति “કેટલાક દેવ જાણે-જુવે છે, કેટલાક દેવ જાણતાં ન પાસંતિ ?” નથી, જોતાં નથી”? ૩. યમી ! માળિયા તેવા વિદgUUUત્તા, તં નહીં- ઉ. ગૌતમ ! વૈમાનિક દેવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે१. मायिमिच्छादिट्ठिउववन्नगा य, ૧, માયી મિથ્યાદષ્ટિ રુપથી ઉત્પન્ન, २. अमायिसम्मदिठ्ठिउववन्नगा य, ૨. અમાયી સમ્યગુદષ્ટિ રુપથી ઉત્પન્ન. तत्थ णं जे ते माइमिच्छादिट्ठीउववन्नगा ते ण આમાં જે માયી મિથ્યાદૃષ્ટિ છે તે જાણતા નથી, जाणंति, ण पासंति। જોતાં નથી. तत्थ णं जे ते अमाइसम्मदिट्ठीउववन्नगा ते णं પરંતુ જે અમાયી સમ્યગ્દષ્ટિ છે તે કંઈક જાણેअत्थेगइया जाणंति-पासंति, अत्थेगइया ण जाणंति જુવે છે અને કંઈક જાણતાં નથી, જોતાં નથી. ન પાસંતિ .. प. से केणठेणं भंते ! एवं वुच्चइ - પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “अत्थेगइया जाणंति-पासंति, अत्थेगइया ण કેટલાક જાણે-જુવે છે અને કેટલાક જાણતાં ' जाणंति, ण पासंति ?” નથી, જોતાં નથી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy