SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. गोयमा! अमाइसम्मदिट्ठी दुविहापण्णत्ता, तंजहा- ઉ. ગૌતમ ! અમારી સમ્યગ્દષ્ટિ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. સાંતરવવUTTI , ૧. અનન્તરોપપન્નક, ૨, પરંપરોવવUUTRT 4 | ૨. પરંપરોપપન્નક, तत्थ णं जे ते अणंतरोववण्णगा ते ण जाणंति, ण આમાંથી જે અનન્તરોપપન્નક છે તે જાણતાં પતિ | નથી, જોતાં નથી. तत्थ णं जे ते परंपरोववण्णगा ते णं अत्थेगइया આમાંથી જે પરંપરોપપન્નક છે તે કેટલાક જાણેजाणंति-पासंति, अत्थेगइया ण जाणंति, ण पासंति। જુવે છે અને કેટલાક જાણતાં નથી, જોતાં નથી. प. से केणढेणं भंते ! एवं बुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “अत्थगइया जाणंति-पासंति, अत्थेगइया ण કેટલાક જાણે-જુવે છે અને કેટલાક જાણતાં નાપતિ, જ પતિ?” નથી, જોતાં નથી ? उ. गोयमा! परंपरोववण्णगा विहा पण्णत्ता. तं जहा- ઉ. ગૌતમ! પરંપરોપપન્નક (સમ્યગ્દષ્ટિ) પણ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – છે. અપનેTT ચ, ૨, TMTTT ચ | ૧. અપર્યાપ્તક, ૨. પર્યાપ્તક. तत्थ णं जे ते अपज्जत्तगा ते ण जाणंति, ण આમાંથી જે અપર્યાપ્તા છે તે જાણતાં નથી, જોતાં વસંતિ નથી. तत्थ णं जे ते पज्जत्तगा ते णं अत्थेगइया जाणंति અને જે પર્યાપ્ત છે તે કેટલાક જાણે – જુવે છે पासंति, अत्थेगइया ण जाणंति, ण पासंति । અને કેટલાક જાણતાં નથી, જતાં નથી. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “अत्थेगइया जाणंति-पासंति. अत्थेगइया ण કેટલાક જાણે-જુવે છે અને કેટલાક જાણતાં નાગતિ. 1 પારસંતિ ?” નથી, જોતાં નથી ? उ. गोयमा ! पज्जत्तगा दुविहा पण्णत्ता, तं जहा ગૌતમ !પર્યાપ્તા (સમ્યગ્દષ્ટિ) પણ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. અણુવત્તા ય, ૨, ૩૩ત્તા ચ | ૧. અનુપયુક્ત, ૨. ઉપયુક્ત. तत्थ णं जे ते अणुवउत्ता ते ण जाणंति, ण पासंति । આમાંથી જે અનુપયુક્ત છે તે જાણતા નથી. तत्थ णं जे ते उवउत्ता ते जाणंति - पासंति । જોતાં નથી અને જે ઉપયુક્ત છે તે જાણે-જુવે છે. से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "अत्थेगइया जाणंति-पासंति. अत्थेगइया ण કેટલાક (વૈમાનિક દેવ કેવળીનાં મનને) જાણેजाणंति, ण पासंति । જુવે છે અને કેટલાક જાણતાં નથી, જોતાં નથી. - વિયામ, ૬, ૩, ૪, મુ. ૨૨-૩ ૦ १०७. केवलि सद्धिं अणत्तर देवाणं संलावो - ૧૦૭. કેવળીની સાથે અનુત્તર દેવોનો સંલાપ (પરસ્પર સંભાષણ) : प. पभूणं भंते ! अणुत्तरोववाइया देवा तत्थगया चेव પ્ર. ભંતે ! શું અનુત્તરોપપાતિક દેવ પોતાના સ્થાન समाणा इहगएणं केवलिणा सद्धिं आलावं वा, પર ઉભા રહીને જ અહીં રહેલ કેવળીની સાથે संलावं वा करेत्तए? આલાપ અને સંલાપ કરવામાં સમર્થ છે ? Jain Education International www.jainelibrary.org ઉ, For Private & Personal Use Only
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy