SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૯૩૩ વે નવ-મજુર્યો આ પ્રમાણે અમ્યુકલ્પ સુધીના માટે કહેવું જોઈએ. प. केवली णं भंते ! गेवेज्जविमाणे-गेवेज्जविमाणे પ્ર. ભંતે ! શું કેવળજ્ઞાની રૈવેયકવિમાનને "રૈવેયક ત્તિ ના પાસ? વિમાન છે.” આ પ્રમાણે જાણે-જુવે છે ? ૩. યમી ! વા. ઉ. ગૌતમ ! પૂર્વવત સમજવું જોઈએ. एवं अणुत्तरविमाणे वि। આ પ્રમાણે (પાંચ) અનુત્તર વિમાનોનાં વિષયમાં કહેવું જોઈએ. v. વ7 vi મંત ! સિપમાં પૂઢવિં “સીપભાર ભંતે ! શું કેવળજ્ઞાની ઈષપ્રામ્ભારા પૃથ્વીને ઈષત पुढवी" त्ति जाणइ पासइ? પ્રાત્મારા પૃથ્વી છે.” આ પ્રમાણે જાણે-જુવે છે ? ૩. યHT ! જેવા ઉ. ગૌતમ ! પૂર્વવત સમજવું જોઈએ. प. केवली णं भंते ! परमाणुपोग्गलं परमाणुपोग्गले પ્ર. ભંતે ! શું કેવળજ્ઞાની પરમાણુ પુદગલને આ त्ति जाणइ पासइ ? પરમાણુપુદ્ગલ છે.” આ પ્રમાણે જાણે-જુવે છે ? ૩. યમી ! જેવા ઉ. ગૌતમ ! પૂર્વવત સમજવું જોઈએ. પ્રવે સુસિ એ g -Mવિ આ પ્રમાણે દ્વિ પ્રદેશ સ્કંધનાં વિષયમાં પણ સમજવું જોઈએ, આ પ્રમાણે -યાવત- - प. जहा णं भंते ! केवली अणंतपदेसियं खंधे પ્ર. ભંતે ! જેમ કેવળી અનન્તપ્રદેશિક સ્કંધને આ “अणंतपदेसिए खंधे" त्ति जाणइ पासइ, तहा णं અનન્તપ્રદેશિક સ્કંધ છે.” આ પ્રમાણે જાણે-જુવે सिद्धे वि अणंतपदेसियं जाणइ, पासइ। છે. શું તેજ પ્રમાણે સિદ્ધ પણ અનન્તપ્રદેશિક સ્કંધ” ને અનન્તપ્રદેશિક સ્કંધ છે. આ પ્રમાણે જાણે-જુવે છે ? ૩. હંતા, નીયમ ! નાડું, પાસ૬ ! - ઉ. હા, ગૌતમ ! તે જાણે-જવે છે. - વિયા. ૨. ૨૪, ૩. ૨૦ , મુ. ૨૨-૨૪ १०३. केवलि-सिद्धेसु भासणाइ परूवणं ૧૦૩. કેવળી અને સિદ્ધોમાં ભાષા આદિનું પ્રરુપણ : प. केवली णं भंते ! भासेज्ज वा, वागरेज्ज वा। પ્ર. ભંતે ! શું કેવળજ્ઞાની બોલે છે કે પ્રશ્નનો ઉત્તર આપે છે ? ૩. તા, નવમા ! મન્ન , વરેન્દ્ર વા, ઉ. હા, ગૌતમ ! તે બોલે પણ છે અને પ્રશ્નનો ઉત્તર પણ આપે છે. प. जहा णं भंते ! केवली भासेज्ज वा, वागरेज्ज वा, ભંતે ! જે પ્રમાણે કેવળી બોલે છે કે પ્રશ્નનો ઉત્તર तहा णं सिद्धे वि भासेज्ज वा, वागरेज्ज वा? આપે છે, શું તે પ્રમાણે સિદ્ધ પણ બોલે છે અને પ્રશ્નનો ઉત્તર પણ આપે છે ? ૩. યHT ! નો રૂપાસમાં ઉ. ગૌતમ ! તે શક્ય નથી. [, તે કેળનું મંતે ! પૂર્વ ૩૬ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “जहा णं केवली भासेज्ज वा, वागरेज्ज वा, नो કેવળી બોલે છે અને પ્રશ્નનો ઉત્તર આપે છે, तहा णं सिद्धे भासेज्ज वा, वागरेज्ज वा ?" પરંતુ સિદ્ધ ભગવાન બોલતા નથી. અને પ્રશ્નનો ઉત્તર પણ આપતાં નથી ?” उ. गोयमा ! केवली णं सउठाणे सकम्मे सबले ગૌતમ ! કેવળજ્ઞાની ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને सवीरिए सपुरिसक्कार परक्कमे, सिद्धे णं अणुट्ठाणे પુરુષકાર-પરાક્રમથી સહિત છે, જ્યારે સિદ્ધ -ગાવ-કુરિસરFરમે ! ભગવાન ઉત્થાન -યાવત- પુરુષકાર-પરાક્રમથી Jain Education International For Private & Personal Use One 29. ઉ છે .. www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy