________________
૧૧૧૪
णियंठे णं भंते! णियंठत्तं जहमाणे किं जहइ, किं उवसंपज्जइ ?
૩. ગયા ! નિયંત્ત નહર,
૬.
प. सिणाए णं भंते ! सिणायत्तं जहमाणे किं जहइ, किं उवसंपज्जइ ?
कसायकुसीलं वा, सिणायं वा असंजमं वा उवसंपज्जइ ।
૩. ગોયમા ! માયત્ત નહર,
सिद्धगई उवसंपज्जइ ।
૨૧. સબ્બા-તાર -
प. पुलाए णं भंते ! किं सण्णोवउत्ते होज्जा, नोसण्णोवउत्ते होज्जा ?
૩. ગોયમા ! નોસોવઽત્તે દોષ્ના
૬.
बउसे णं भंते! किं सण्णोवउत्ते होज्जा, नोसण्णोवउत्ते દોના ?
उ. गोयमा ! सण्णोवउत्ते वा होज्जा, नोसण्णोवउत्ते वा होज्जा ।
पडिसेवणाकुसीले कसायकुसीले वि एवं पेव ।
૨૬. ગાહાર-તારું
प. पुलाए णं भंते! किं आहारए होज्जा, अणाहारए હોન્ના?
૩. ગોયમા ! આહીરના દોષ્ના, નો અળાહાર होज्जा 1
૫.
णियंठे सिणाए य जहा पुलाए
एवं जाव णियंठे /
सिणाए णं भंते! किं आहारए होज्जा, अणाहारए હોન્ના ?
૩. શૌયમાં ! આહાર વા દોખ્ખા, ગાદાર વા દોખ્ખા | ૨૭, ભવ-તાર
૧. પુજાણ જું મંતે ! જ્ડ મવાદળાવું હોન્ના ? ૩. ગાયમા ! નદન્નેનું વ,
મેળે તિ િ1
૬.
बउसे णं भंते ! कइ भवग्गहणाई होज्जा ?
ગોયમા ! નહન્નેનું વવાં, સાસનું ગદ્ય |
૩.
Jain PucatiZTÜ ૩૬ ૩, ૩. ૨, મુ. ૨૬૬
For Private
દ્રવ્યાનુયોગ ભાગ-૨
પ્ર. ભંતે ! નિગ્રંથ નિગ્રંથત્વને છોડવા પર શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે ?
ઉ. ગૌતમ ! નિગ્રંથત્વને છોડે છે.
કષાયકુશીલ, સ્નાતક કે અસંયમને પ્રાપ્ત કરે છે.
પ્ર. ભંતે ! સ્નાતક સ્નાતકત્વને છોડવા પર શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે ?
ઉ. ગૌતમ ! સ્નાતકત્વને છોડે છે.
સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે.
૨૫. સંજ્ઞા- દ્વાર :
પ્ર. ભંતે ! પુલાક શું સંજ્ઞોપયુક્ત હોય છે કે નોસંજ્ઞોપયુક્ત હોય છે ?
ઉ.
ગૌતમ ! નોસંજ્ઞોપયુક્ત હોય છે.
પ્ર. ભંતે ! બંકુશ શું સંજ્ઞોપયુક્ત હોય છે કે નોસંજ્ઞોપયુક્ત હોય છે?
ઉ. ગૌતમ ! સંજ્ઞોપયુક્ત પણ હોય છે અને નોસંજ્ઞોપયુક્ત પણ હોય છે.
પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ પણ આ પ્રમાણે જાણવું જોઈએ.
નિગ્રંથ અને સ્નાતકનું વર્ણન પુલાકનાં સમાન છે.
૨૬. આહાર-દ્વાર :
પ્ર. ભંતે ! પુલાક શું આહારક હોય છે કે અનાહારક હોય છે ?
ઉ. ગૌતમ ! આહારક હોય છે, અનાહારક હોતા નથી.
આ પ્રમાણે નિગ્રંથ સુધી જાણવું જોઈએ.
પ્ર. ભંતે ! સ્નાતક આહારક હોય છે કે અનાહારક હોય છે ?
ઉ. ગૌતમ ! આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે.
૨૭. ભવ-દાર :
પ્ર. ભંતે ! પુલાક કેટલા ભવ ગ્રહણ કરે છે ?
ઉ.
ગૌતમ ! ધન્ય એક, ઉત્કૃષ્ટ ત્રણ ભવ ગ્રહણ કરે છે.
પ્ર.
ભંતે ! બકુશ કેટલા ભવ ગ્રહણ કરે છે ?
ઉ. ગૌતમ ! જઘન્ય એક, ઉત્કૃષ્ટ આઠ ભવ ગ્રહણ કરે છે.
Personal Use Only
www.jainelibrary.org