SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧૪ णियंठे णं भंते! णियंठत्तं जहमाणे किं जहइ, किं उवसंपज्जइ ? ૩. ગયા ! નિયંત્ત નહર, ૬. प. सिणाए णं भंते ! सिणायत्तं जहमाणे किं जहइ, किं उवसंपज्जइ ? कसायकुसीलं वा, सिणायं वा असंजमं वा उवसंपज्जइ । ૩. ગોયમા ! માયત્ત નહર, सिद्धगई उवसंपज्जइ । ૨૧. સબ્બા-તાર - प. पुलाए णं भंते ! किं सण्णोवउत्ते होज्जा, नोसण्णोवउत्ते होज्जा ? ૩. ગોયમા ! નોસોવઽત્તે દોષ્ના ૬. बउसे णं भंते! किं सण्णोवउत्ते होज्जा, नोसण्णोवउत्ते દોના ? उ. गोयमा ! सण्णोवउत्ते वा होज्जा, नोसण्णोवउत्ते वा होज्जा । पडिसेवणाकुसीले कसायकुसीले वि एवं पेव । ૨૬. ગાહાર-તારું प. पुलाए णं भंते! किं आहारए होज्जा, अणाहारए હોન્ના? ૩. ગોયમા ! આહીરના દોષ્ના, નો અળાહાર होज्जा 1 ૫. णियंठे सिणाए य जहा पुलाए एवं जाव णियंठे / सिणाए णं भंते! किं आहारए होज्जा, अणाहारए હોન્ના ? ૩. શૌયમાં ! આહાર વા દોખ્ખા, ગાદાર વા દોખ્ખા | ૨૭, ભવ-તાર ૧. પુજાણ જું મંતે ! જ્ડ મવાદળાવું હોન્ના ? ૩. ગાયમા ! નદન્નેનું વ, મેળે તિ િ1 ૬. बउसे णं भंते ! कइ भवग्गहणाई होज्जा ? ગોયમા ! નહન્નેનું વવાં, સાસનું ગદ્ય | ૩. Jain PucatiZTÜ ૩૬ ૩, ૩. ૨, મુ. ૨૬૬ For Private દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. ભંતે ! નિગ્રંથ નિગ્રંથત્વને છોડવા પર શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! નિગ્રંથત્વને છોડે છે. કષાયકુશીલ, સ્નાતક કે અસંયમને પ્રાપ્ત કરે છે. પ્ર. ભંતે ! સ્નાતક સ્નાતકત્વને છોડવા પર શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! સ્નાતકત્વને છોડે છે. સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે. ૨૫. સંજ્ઞા- દ્વાર : પ્ર. ભંતે ! પુલાક શું સંજ્ઞોપયુક્ત હોય છે કે નોસંજ્ઞોપયુક્ત હોય છે ? ઉ. ગૌતમ ! નોસંજ્ઞોપયુક્ત હોય છે. પ્ર. ભંતે ! બંકુશ શું સંજ્ઞોપયુક્ત હોય છે કે નોસંજ્ઞોપયુક્ત હોય છે? ઉ. ગૌતમ ! સંજ્ઞોપયુક્ત પણ હોય છે અને નોસંજ્ઞોપયુક્ત પણ હોય છે. પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ પણ આ પ્રમાણે જાણવું જોઈએ. નિગ્રંથ અને સ્નાતકનું વર્ણન પુલાકનાં સમાન છે. ૨૬. આહાર-દ્વાર : પ્ર. ભંતે ! પુલાક શું આહારક હોય છે કે અનાહારક હોય છે ? ઉ. ગૌતમ ! આહારક હોય છે, અનાહારક હોતા નથી. આ પ્રમાણે નિગ્રંથ સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! સ્નાતક આહારક હોય છે કે અનાહારક હોય છે ? ઉ. ગૌતમ ! આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે. ૨૭. ભવ-દાર : પ્ર. ભંતે ! પુલાક કેટલા ભવ ગ્રહણ કરે છે ? ઉ. ગૌતમ ! ધન્ય એક, ઉત્કૃષ્ટ ત્રણ ભવ ગ્રહણ કરે છે. પ્ર. ભંતે ! બકુશ કેટલા ભવ ગ્રહણ કરે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક, ઉત્કૃષ્ટ આઠ ભવ ગ્રહણ કરે છે. Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy