SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્યતા અધ્યયન ૭૮૭ उ. गोयमा ! एगा चक्खुदंसणअणागारपासणया ( ઉ. ગૌતમ! એકમાત્ર ચક્ષુદર્શનની જ અનાકારપશ્યતા Tv9ત્તા | કહી છે. दं. २०. पंचेंदिय-तिरिक्खजोणिया जहाणेरइया। ૮.૨૦. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની પશ્યતા નારકના જેવી છે. ટું ર૬. મસા ન નવા દ. ૨૧. મનુષ્યોની પશ્યતા સમુચ્ચય જીવોનાં સમાન છે. . ૨૨-૨૪. સેસી ન રા નવ વેળિયા ૬. ૨૨-૨૪ શેષ-વૈમાનિકો સુધી નારકનાં સમાન - TU, ૫. રૂ , મુ. ૨૬૪૦-૨૨૫ રૂ પશ્યતા જાણવી જોઈએ. ૪. નવ-વીસલેંડપનુ સારVTIRપર પવળ- ૪. જીવ-ચોવીસ દંડકોમાં સાકાર-અનાકાર પશ્યતાવાળાનું પ્રાણ : प. जीवा णं भंते ! किं सागारपस्सी, अणागारपस्सी? પ્ર. ભંતે ! જીવ સાકાર પશ્યતાવાળા છે કે અનાકાર પશ્યતાવાળા છે ? उ. गोयमा! जीवा सागारपस्सी वि, अणागारपस्सी वि। | ઉ. ગૌતમ ! જીવ સાકારપશ્યતાવાળા પણ છે અને અનાકારપશ્યાતાવાળા પણ છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - નવા સYTRUક્સી વિ, રપર્સ વિ ?" જીવ સાકારપશ્યતાવાળા પણ છે અને અનાકાર પશ્યતાવાળા પણ છે ?” ૩. ગયા ! ને સુચા, મહિપાળ, ગૌતમ ! જે જીવ શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, मणपज्जवणाणी, केवलणाणी, सुयअण्णाणी, મન:પર્યવજ્ઞાની, કેવળજ્ઞાની, શ્રતઅજ્ઞાની અને विभंगणाणी, વિર્ભાગજ્ઞાની છે. ते णं जीवा सागारपस्सी, તે જીવ સાકારપશ્યતાવાળા છે. जेणंजीवा चक्खुदंसणी, ओहिदंसणी, केवलदसणी, જે જીવ ચક્ષુદર્શની, અવધિદર્શની અને કેવળ દર્શની છે. ते णं जीवा अणागारपस्सी, તે જીવ અનાકારપશ્યતાવાળા છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “નવ સરપર્સ વિ, સમીરપર વિ ” જીવ સાકારપશ્યતાવાળા પણ છે અને અનાકારપશ્યતાવાળા પણ છે.” [, તે , જરા જે મંતે ! વુિં સTRY પ્ર. ૮,૧, ભંતે ! નારક સાકારપક્ષતાવાળા છે કે अणागारपस्सी? અનાકારપશ્યતાવાળા છે ? ૩. સોયમાં ! પૂર્વ જેવો ગૌતમ ! પૂર્વવત જાણવું જોઈએ. णवर-सागारपासणयाए मणपज्जवणाणी केवलणाणी વિશેષ :સાકારપશ્યતામાં મન:પર્યાયજ્ઞાની અને य बुच्चंति, अणागार-पासणयाए केवलदंसणं णत्थि। કેવળજ્ઞાની તથા અનાકાર પશ્યતામાં કેવળ દર્શની નથી એવું કહેવું જોઈએ. ૮. ૨-. વુિં -ના- ળિયનારા ! ૬.૨-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. ઉ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy