SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ 1. ૨. ૧૨. વિદ્યાનું મંતે ! વિ સTTRપર્સ, अणागारपस्सी? उ. गोयमा ! पुढविक्काइया सागारपस्सी, णो अणागारपस्सी। से केणठेणं भंते ! एवं वुच्चइ"पुढविक्काइया सागारपस्सी, णो अणागारपस्सी ? गोयमा ! पुढविक्काइयाणं एगा सुयअण्णाणसागारपासणया पण्णत्ता। से तेणठेणं गोयमा ! एवं वुच्चइ"पुढविक्काइया सागारपस्सी, णो अणागारपस्सी।" ટું. શરૂ-૬પર્વ -નવિ- વાત્સ/ડયા 1. ઢ ૨૭, વેટિયા મંતે ! જિં સરપર્સ, अणागारपस्सी? ૩. યT! સીરપર્સ, જે મUITRUક્સ | प. सेकेणठेणं भंते ! एवं वुच्चइ "बेइंदिया सागारपस्सी, णो अणागारपस्सी ?" પ્ર. . ૧૨. ભંતે ! પૃથ્વીકાયિક સાકારપશ્યતાવાળા • છે કે અનાકારપશ્યતાવાળા છે ? ગૌતમ ! પૃથ્વીકાયિક સાકારપશ્યતાવાળા છે, અનાકારપશ્યતાવાળા નથી. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “પૃથ્વીકાયિક જીવ સાકાર પતાવાળા છે પરંતુ અનાકારપશ્યતાવાળા નથી?” ગૌતમ ! પૃથ્વીકાયિકોમાં એકમાત્ર ઋત્રઅજ્ઞાન સાકારપશ્યતા કહી છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – પૃથ્વીકાયિક સાકા૨પશ્યતાવાળા છે અનાકારપશ્યતાવાળા નથી.” દ, ૧૩-૧૬. આ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું જોઈએ. પ્ર. ૬,૧૭, ભંતે ! બેઈન્દ્રિય સાકારપશ્યતાવાળા છે કે અનાકારપશ્યતાવાળા છે ? . ગૌતમ ! તે સાકારપશ્યતાવાળા છે, અનાકાર પશ્યતાવાળા નથી. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – બેઈન્દ્રિય સાકારપશ્યતાવાળા છે. અનાકાર પશ્યતાવાળા નથી? ઉ. ગૌતમ ! તે બેઈન્દ્રિય બે પ્રકારથી સાકારપશ્ય તાવાળા કહ્યા છે, જેમકે૧. શ્રુતજ્ઞાન સાકારપશ્યતા, ૨. શ્રુતઅજ્ઞાનસાકારપશ્યતા. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - બેઈન્દ્રિય સાકારપશ્યતાવાળા છે, અનાકાર પશ્યતાવાળા નથી.” દિ. ૧૮. આ પ્રમાણે ત્રેઈન્દ્રિય જીવોનાં વિષયમાં સમજવું જોઈએ. પ્ર. ૬. ૧૯, ભંતે! ચઉન્દ્રિય સાકારપશ્યતાવાળા છે કે અનાકારપશ્યતાવાળા છે ? ગૌતમ ! ચઉન્દ્રિય સાકારપશ્યતાવાળા પણ છે અને અનાકારપશ્યતાવાળા પણ છે. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "ચઉન્દ્રિય સાકારપશ્યતાવાળા પણ છે અને અનાકારપૃશ્યતાવાળા પણ છે”? www.jainelibrary.org ૩. યમ!ક્રિયા વિદાસTIRTHસાથrqUUત્તા, तं जहा૨. સુયUTTTTT TIRTHસયા , २. सुयअण्णाणसागारपासणया य । से तेणठेणं गोयमा ! एवं वुच्चइ"बेइंदिया सागारपस्सी, णो अणागारपस्सी।" હૃ. ૨૮. પુર્વ તૈલ્વિાન શિ 1. ૨ ૨૧. વરિયા મંતે ! કિં સTRપર્સ, अणागारपस्सी? उ. गोयमा! चउरिंदिया सागारपस्सी वि.अणागारपस्सी વિ ા. v. જે હેઠે મંતે ! પુર્વ સુકું "चउरिंदिया सागारपस्सी वि, अणागारपस्सी वि? Jain Education International For Private & Personal Use Only
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy