SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ છે. આરંભે વેવ, ૨. વરિયાદે ચેવ | ૧. આરંભ, ૨. પરિગ્રહ. दो ठाणाइं अपरियाणेत्ता आयाणो केवलं मणपज्जवणाणं આ બે સ્થાનોને જાણ્યા અને છોડ્યા વગર આત્મા उप्पाडेज्जा, तं जहा વિશુદ્ધ મન:પર્યવ જ્ઞાનને પ્રાપ્ત કરતા નથી, જેમકે - . ગમે વેવ, ૨. પરિવારે જેવા ૧. આરંભ, ૨. પરિગ્રહ, दो ठाणाई अपरियाणेत्ता आया णो केवलं केवलणाणं આ બે સ્થાનોને જાણ્યા અને છોડ્યા વગર આત્મા ૩Mાડેન, તે નહીં વિશુદ્ધ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતા નથી, જેમકે - 9. ગમે ૨૦, ૨પરદે જોવા. ૧. આરંભ, ૨. પરિગ્રહ, - ટાઈ મ. ૨, ૩, ૨, મુ. ૬ ૨૨. વોદિનમ-TTTTT ૫૩વઢિ જેવા ઘવ- ૧૧૨. બોધિ, સંયમ અને જ્ઞાનોની ઉત્પત્તિનાં હેતુનું પ્રરુપણ : दोहिं ठाणेहिं आया केवलिपण्णत्तं धम्मं लभेज्जा આ બે સ્થાનોથી આત્મા કેવળીપ્રજ્ઞપ્ત ધર્મને સાંભળી सवणयाए, तं जहा શકે છે, જેમકે - ૬. વUT વેવ, ૨. ૩વસમેન જેવા ૧. કર્મ પુદ્ગલોનાં ક્ષયથી, ૨. કર્મ પુદ્ગલોનાં ઉપશમથી. दोहिं ठाणेहिं आया एवमेव केवलं बोहिं बुज्झज्जा, આ જ પ્રમાણે બે સ્થાનોથી આત્મા વિશુદ્ધ બોધિનો केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइज्जा, અનુભવ કરે છે. માથું મુંડીને ઘર છોડીને સંપૂર્ણ केवलं बंभचेरवासमावसेज्जा, केवलेणं संजमेणं અણગારતામાં પ્રવ્રજિત થાય છે. સંપૂર્ણ બ્રહ્મચર્યવાસને પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ સંયમનાં દ્વારા સંયત થાય છે, संजमज्जा, केवलेणं संवरेणं संवरेज्जा, केवलमाभि સંપૂર્ણ સંવર દ્વારા સંવૃત થાય છે. વિશુદ્ધ આભિનિબોणिबोहियणाणं उप्पाडेज्जा, केवलं सुयणाणं उप्पाडेज्जा, ધિકજ્ઞાનને ઉત્પન્ન કરે છે. વિશુદ્ધ શ્રુતજ્ઞાનને ઉત્પન્ન केवलं ओहिणाणं उप्पाडेज्जा, केवलं मणपज्जवणाणं કરે છે, વિશુદ્ધ અવધિજ્ઞાનને ઉત્પન્ન કરે છે. વિશુ 4 ૩MMI. મન:પર્યવજ્ઞાનને ઉત્પન્ન કરે છે. - ટાઇ, .૨, મુ. ૨૦૧ ११३. पंचविह णाणाणं उवसंहारो ૧૧૩. પાંચ પ્રકારનાં જ્ઞાનનો ઉપસંહાર : एयं पंचविहं नाणं, दवाण य गुणाण य। આ પાંચ પ્રકારનાં જ્ઞાન સર્વ દ્રવ્યો, ગુણો અને પર્યાયોનાં पज्जवाणं च सब्वेसिं, नाणं नाणीहि देसियं ।। અવબોધક છે. એવું જ્ઞાની પુરુષોએ બતાવ્યું છે. - ૩૪. ૨૮, , , ११४. अण्णाणाणं भेयप्पभेय परूवणं ૧૧૪, અજ્ઞાનનાં ભેદ-પ્રભેદોનું પ્રાણ : प. अण्णाणे णं भंते ! कइविहे पण्णत्ते? પ્ર. ભંતે ! અજ્ઞાન કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. સોયમા ! તિવિ gov/ત્ત, તે નદી ઉ. ગૌતમ ! અજ્ઞાન ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - 9. મગUTT. ૨. મુગUTTળ, રૂ. વિમેTTTT ! ૧. મતિ અજ્ઞાન, ૨. શ્રુત-અજ્ઞાન, ૩. વિર્ભાગજ્ઞાન. સે જિં તે મ UTTT ? પ્ર. મતિ-અજ્ઞાન કેટલા પ્રકારનાં છે ? उ. मइअण्णाणे चउब्विहे पण्णत्ते, तं जहा ઉ. મતિ-અજ્ઞાન ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨, ૩ , ૨. કુંદ, રૂ. સવાય, ૪. ધારVIT | ૧. અવગ્રહ, ૨. ઈહા, ૩. અવાય, ૪, ધારણા. ૫. એ વિ તે ? પ્ર. અવગ્રહ કેટલા પ્રકારનાં છે ? उ. उग्गहे दुविहे पण्णत्ते, तं जहा ઉ. અવગ્રહ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. કલ્યો વાદે ચ, ૨. વંન ના થા ૧. અર્થાવગ્રહ, ૨. વ્યંજનાવગ્રહ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy